Cli
મને પછતાવો થઈ રહ્યો છે કે મેં તેની દેખભાળ કરી, ગોવિંદાની પત્ની એ ભાણા કૃષ્ણા અને તેની બહેનો પર ગુસ્સો ઉતાર્યો...

મને પછતાવો થઈ રહ્યો છે કે મેં તેની દેખભાળ કરી, ગોવિંદાની પત્ની એ ભાણા કૃષ્ણા અને તેની બહેનો પર ગુસ્સો ઉતાર્યો…

Bollywood/Entertainment Breaking

સુપર સ્ટાર ગોવિંદા અને તેમના ભાણા કૃષ્ણા અભિષેક વચ્ચે ખુબ વિવાદો જોવા મળે છે અને આ મામલો એટલા સુધી પહોંચી ગયો છે કે ગોવિંદા ની પત્ની સુનિતા આહુજાએ કેટલા સુધી કહી દીધું છે કે તેમને એ વાતનો ખૂબ જ પસ્તાવો થાય છે કે તેમને કૃષ્ણા અને તેમની બહેનો નો ઉછેર કર્યો તેમની સંભાળ રાખી તો આ દરમિયાન.

ગોવિંદા પર કૃષ્ણા અભિષેક નું નામ સાભંડી ગુસ્સે થયા ગોવિંદા અને કૃષ્ણા અભિષેક નો ઝગડો સતત વધી રહ્યો છે મામા ગોવિંદા અને ભાણો કૃષ્ણા અભિષેક બંને સ્ટાર છે તેના કારણે તેમના અંદરના વિવાદો ખુબ ચર્ચાઓ માં આવ્યા છે નાની એવી લાગેલી આગ હવે જ્વાળામુખીમાં ફેરવાઈ ચૂકી છે.

તાજેતરમાં બોલીવુડ બબલ ઇન્ટરવ્યૂ ઇવેન્ટમાં ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા પહોંચ્યા હતા આ સમયે તેમને કૃષ્ણા અભિષેક ને લઇને સવાલ પુછવામાં આવતા સુનીતા આહુજા ગુસ્સે થઈ બોલી ઉઠી મહેરબાની કરીને તેના વિશે કોઈ સવાલ ના પૂછો તેને તમારા ઇન્ટરવ્યૂમાં જે કાંઈ પણ કહ્યું હોય તે સત્ય નથી અને એના કારણે જ હું ગુસ્સે થઈ રહી છું.

ગોવિંદા પણ હવે તેને કંઈ જ કહેવા માગતા નથી અને મને ખૂબ પસ્તાવો થાય છે કે મેં શા માટે તેની દેખભાળ કરી તેનો ઉછેર કર્યો ત્યારબાદ ગુસ્સામાં સુનિતા આહુજાએ ગોવિંદા ને પૂછ્યું કે જ્યારે એ લોકો કહે છે ત્યારે તમને શું આ સારું લાગે છે આ યોગ્ય નથી તે મનીષ પોલના શો માં પણ ગયા હતા તે મીડિયામાં વાત કરવાની.

પરવા કરતા નથી તો મને એ નથી ખબર પડતી કે તમે શા માટે આટલા પરેશાન થઈ જાઓ છો ત્યારબાદ ગોવિંદાએ જવાબ આપતા જણાવ્યું કે એ સમયે બધાના નિર્ણય મમ્મીના હાથમાં હતા મને એ નથી ખબર કે એ જ્યારે નાના હતા ત્યારે તેમને શું કહાની સંભળાવવામાં આવી હતી એવું હોય છે કે જ્યારે.

તમે લોકોનું ખૂબ જ ધ્યાન રાખો છો તો બીજા લોકો તેનો શ્રેય લઈ લે છે પરંતુ જે કાંઈ પણ તે કરી રહ્યા હોય છે તેને લાગે છે કે હું બીજાનું ભલું કરી રહ્યો છું તેના પિતા ખૂબ સારા માણસ હતા અને તેની માં મારી લાડલી બહેન હતી તેના કારણે હું તેની સાથે કોઈ વિવાદમાં પડવા માંગતો નથી.

#ભલે તે મારા માટે સારી વાત ના કરે એ છતાં પણ હું એનો આભાર માનું છું જે કંઈ પણ સચ્ચાઈ હશે તે એકદિવસ સામે આવી જશે મામા ગોવિંદા અને તેમના ભાણા કૃષ્ણા અભિષેક નો ઝગડો હવે ઘરમાથી બહાર રસ્તા પર આવી ગયો છે મામા ભાણાના સંબંધો હવે તૂટી ગયા છે હવે આગળ જતાં શું પરિણામ આવે છે તે સમય નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *