બગદાણાની બબાલમાં આઠેય આરોપીઓને લઇને શું નિર્ણય જાહેર કર્યો છે?
નમસ્કાર દર્શક મિત્રો બગદાણાની બબાલમાં હાલમાં ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગરની કોર્ટે હવે જે આઠે આરોપીઓ છે તેમને હવે ભાવનગરની જેલના હવાલે કરવાનો આદેશ કર્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે તેમના દ્વારા થોડાક સમય અગાઉ આ આઠેય આરોપીઓના જે રિમાન્ડ છે તે કોર્ટ […]
Continue Reading