એલનાઝ નોરોઝીએ કહ્યું, “જો હું હવે ઈરાન જઈશ તો હું બચી શકીશ નહીં. મેં મારું ઘર ગુમાવ્યું છે.”
અભિનેત્રી એલનાઝ નૈરોઝીએ ગઈકાલે ખામેનીના મૃત્યુની ઉજવણી કરતા કહ્યું કે ઈરાનીઓ 47 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, અને હવે તે આવી ગઈ છે. ભગવાન અસ્તિત્વમાં છે, અને ભગવાને આપણું સાંભળ્યું છે. જ્યારે આપણે ઘણા ઇસ્લામિક લોકોને ખામેનીના મૃત્યુથી ત્રસ્ત થઈને રસ્તાઓ પર ઉતરીને શોક વ્યક્ત કરતા જોયા. કાશ્મીરમાં શોક થયો અને લખનૌમાં માતાનો […]
Continue Reading