ભારતમાં સુખી જીવન જીવતાં એ લોકો જેમને દેશ છોડીને ઇઝરાયલ જવું છે!
ઐઝવલમાં વસેલા લગભગ 400 બેને મનાશે સમુદાયના લોકો સારી જિંદગી જીવી રહ્યા છે, તેમ છતાં તેમને માટે ઇઝરાયલ જવું અતિશય અગત્યનું છેભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મિઝોરમમાં રહેનાર બેને મનાશે સમુદાયના લોકો હવે કાયમ માટે ઇઝરાયલ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ પોતાને યહૂદી સમુદાયની ખોવાયેલી જનજાતિઓમાંથી એક જાતિના વંશજ માને છે.2025માં ઇઝરાયલની સરકારે એક યોજનાને મંજૂરી […]
Continue Reading