ચિરાગ ગોટી વિદ્યાર્થી નેતામાંથી કુખ્યાત અને ગંભીર ગુનાનો આરોપી કેવી રીતે બન્યો?
ગુજરાતમાં ઘણા કેસમાં આરોપી પકડાય ત્યારે પોલીસ દ્વારા તેનું રિકન્સ્ટ્રક્શનના નામે ‘જાહેર સરઘસ’ કાઢવાની પ્રથા છે જેને ‘વરઘોડો’ પણ કહેવામાં આવે છે.આ અઠવાડિયે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં નાના બિલ્ડરો, હીરાના વેપારીને કથિત રીતે વ્યાજે રૂપિયા આપીને પછી કથિત દાદાગીરીથી રૂપિયા વસૂલવાના આરોપસર ચિરાગ ગોટી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.સુરતના સિંગણપોર વિસ્તારમાં ચિરાગનો ‘વરઘોડો’ કાઢવામાંં આવ્યો, […]
Continue Reading