પુત્ર અને પત્નીના આરોપો પર ગોવિંદાએ મૌન તોડ્યું!
બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા હાલમાં પોતાની વ્યક્તિગત અને ફિલ્મી જિંદગીને લઈને ભારે ચર્ચામાં છે. જાણકારી મુજબ તેમને ફિલ્મ ભાગમભાગ ભાગ બેમાંથી બહાર કરવામાં આવ્યા છે. કહેવાય છે કે આ ફિલ્મ દ્વારા તેઓ જોરદાર વાપસી કરવાની આશા રાખતા હતા. પરંતુ અભિનેતા પરેશ રાવલે સ્પષ્ટ કર્યું છે કે બીજા ભાગમાં ગોવિંદા જોવા નહીં મળે.ગોવિંદાની છેલ્લી ફિલ્મ રંગીલા […]
Continue Reading