જય માં મોગલ, વિદેશી પાઉન્ડ હાથમાં આપતાં મોગલધામના સામંત બાપુએ માનતા વિશે ભક્તો ને આપ્યો મોટો આદેશ….
કચ્છની કાબરાઉ પવિત્ર ધરતી પર મણીધર વડવાળી માં મોલગ ના બેસણા છે માં મોગલ ના સાનિધ્યમાં રોજ લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે માં મોગલ હાજરાહજૂર ભાવિ ભક્તો ના તમામ દુઃખ દુર કરે છે અને માં મોગલ ના સાનિધ્યમાં પહોંચી ભક્તો નું જીવન ધન્ય થઈ જાય છે. સાચા દિલથી માતાજીને યાદ કરતા માં મોગલ ભક્તોની ભીડ […]
Continue Reading