સાળંગપુર હનુમાન મંદિર વિવાદ બાદ ગુસ્સે ભરાયેલા યુવાને આ શું કર્યું..
ધર્મમાં શ્રદ્ધા હોવી અને ધર્મનો પક્ષ લેવો એ સારી વાત છે પરંતુ ધર્મનો પક્ષ લેવા કાયદાને હાથમાં લેવો એ યોગ્ય નથી.જો કે દુનિયામાં ઘણા એવા લોકો છે જે ધર્મનો પક્ષ લેવામાં કાયદો પણ ભૂલી જતા હોય છે. આવો જ એક વ્યક્તિ હાલમાં સાળંગપુર હનુમાન મંદિરમાં જોવા મળ્યો છે. હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈ ચાલી રહેલા […]
Continue Reading