સાચા સમાજ સેવક ખજૂર ભાઈ એ ઇવેન્ટમાં થતી આવક ને લઇને મોટો ખુલાસો, જાણો શું કહ્યું…
ગુજરાતના જાણીતા લોકપ્રિય કોમેડિયન કલાકાર ખજુર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના અભિનય કેરિયર ની સાથે પોતાના પરોપકારી સ્વભાવથી ખુબ લોકચાહના ધરાવે છે ખજુર ભાઈ એ જરુરીયાત મંદ ગરીબ લાચાર અને નિરાધાર લોકો માટે 237 જેટલા મકાન સ્વખર્ચે બનાવી. માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજૂર ભાઈ પોતાની નાની ઉંમરમાં પોતાના સેવા કાર્યથી ખૂબ જ લોક […]
Continue Reading