policesalangpur

સાળંગપુર મંદિર વિવાદ વધતા પોલીસમાં આંદોલનનો ભય.વધાર્યો પોલીસ કાફલો.

હાલમાં સોશિયલ મીડિયા,ન્યુઝ મીડિયામાં ચાલી રહેલા સાળંગપુર હનુમાન મંદિર વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.મંદિરમાં હનુમાનની મૂર્તિ નીચે લગાવવામાં આવેલ ભીંતચિત્રો ને લઈ વિવાદ ઊભો થયો છે.આ વિવાદ હાલમાં એટલો વકર્યો છે કે સનાતન ધર્મના અનેક સંતો સાથે સનાતન ધર્મ સાથે જોડાયેલા જાણીતા લોકો આ મામલે પોતાનુ નિવેદન આપી આ ઘટનાની નિંદા કરી રહ્યા […]

Continue Reading
oneminuteonecoreurvshi

માત્ર ૧મિનિટ શૂટિંગના ૧ કરોડ રૂપિયા મેળવે છે બોલિવુડની આ અભિનેત્રી.

ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અંગે તો તમે જાણતા જ હશો.આ અભિનેત્રી અવારનવાર તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુકના કારણે ચર્ચામાં આવતી હોય છે.સાથે જ અભિનેત્રી પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં પણ આ અભિનેત્રી પોતાના નિવેદનને કારણે જ ચર્ચામાં આવી છે.હાલમાં ઉર્વશીએ ફિલ્મ જ્ઞાન ને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું.જે દરમિયાન ઉર્વશીને હાઈએસ્ટ પેઇડ […]

Continue Reading
sunnydeolsunildarshan

સની દેઓલ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ,ડાયરેક્ટરે કહ્યું હજી પૈસા નથી ચૂકવ્યા

કહેવાય છે ને કોઈ વ્યક્તિને સફળતા મળતા જ તેની નિંદા કરનાર કે તેના ભૂતકાળ ને યાદ કરી તેને નીચે પાડનાર લોકો સામે આવી જ જતા હોય છે. હાલમાં આવું જ કઈ સની દેઓલ સાથે પણ થઈ રહ્યું છે. સની દેઓલની ફિલ્મ ગદ્દર -૨ હાલમાં બોલિવુડમાં ધૂમ કમાણી કરી રહી છે એવામાં એક તરફ બેંક લોન […]

Continue Reading

સાળંગપુર મંદિર વિવાદ અંગે આ શું બોલ્યા ઇન્દ્રભારતી બાપુ?

હાલમાં સાળંગપુર મંદિરને લઈ ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનની મૂર્તિ નીચે કેટલાક ભીંત ચિત્રો લગાવવામાં આવ્યા છે જેમાંના એક ચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાન આગળ પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે તો અન્ય એક ચિત્રમાં સહજાનંદ સ્વામી આસન પર બેઠા છે અને હનુમાનજી નીચે બેસી તેને પ્રણામ કરી રહ્યા છે […]

Continue Reading
youngmanatsalangpur

સાળંગપુર હનુમાન મંદિર વિવાદ બાદ  ગુસ્સે ભરાયેલા યુવાને  આ શું કર્યું..

ધર્મમાં શ્રદ્ધા હોવી અને ધર્મનો પક્ષ લેવો એ સારી વાત છે પરંતુ ધર્મનો પક્ષ લેવા કાયદાને હાથમાં લેવો એ યોગ્ય નથી.જો કે દુનિયામાં ઘણા એવા લોકો છે જે ધર્મનો પક્ષ લેવામાં કાયદો પણ ભૂલી જતા હોય છે. આવો જ એક વ્યક્તિ હાલમાં સાળંગપુર હનુમાન મંદિરમાં જોવા મળ્યો છે. હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈ ચાલી રહેલા […]

Continue Reading
swaminarayansantapology

સાળંગપુર મંદિર વિવાદ અંગે સ્વામિનારાયણના સંતે માંગી માફી વીડિયો થયો વાયરલ.

હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે […]

Continue Reading
devayatkhavadsalangpur

દેવાયત ખાવડ સાળંગપુર હનુમાન અને સ્વામિનારાયણ સંતો વિશે આ શું બોલી ગયા..

સાળંગપુર હનુમાન મંદિરમાં લોકોની આસ્થા દિન પ્રતિદિન વધી રહી છે.ખાસ કરીને યુવાનો સાળંગપુર હનુમાનમાં અતૂટ શ્રદ્ધા રાખી રહ્યા છે.જેને કારણે આ મંદિર અવારનવાર ચર્ચામાં આવતું હોય છે. થોડા વર્ષ પહેલા જ આ મંદિરમાં હનુમાનની ૫૪ ફૂટની પ્રતિમા મુકવામાં આવી હતી જેને લોકોનુ ધ્યાન ખેંચ્યું હતું. એ દિવસ બાદ હાલમાં ફરી એકવાર આ મંદિર ચર્ચામાં આવી […]

Continue Reading
moraribaapusalangpur

સાળંગપુર મંદિર વિવાદ અંગે મોરારી બાપુએ આપ્યું નિવેદન.

હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે […]

Continue Reading
amrdeepgohilsalangpur

સાળંગપુર મંદિર વિવાદને લઈ અમરદીપ ગોહિલનો વિડીયો થયો વાયરલ.

કહેવાય છે કે ધર્મ ભેદભાવ છોડી એકતા કેવી રીતે જાળવવી તે અંગે જ્ઞાન આપે છે.કોઈપણ ધર્મ હમેશા આદરભાવ રાખતા શીખવતો હોય છે. પરંતુ ભારત દેશમાં ફેલાયેલા સાંપ્રદાયિક ધર્મો આ બાબતે કઈ અલગ જ મંતવ્ય ધરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવું જ એક ભેદભાવ ભર્યું વર્તન સામે આવ્યું છે.હાલમાં જ […]

Continue Reading
salangpurmeeting

સાળંગપુર મંદિર વિવાદ અંગે યોજવામાં આવી મીટીંગ,સંતોનો ગુસ્સો આસમાને.

ભારત દેશમાં જેટલા હિન્દુ મુસ્લિમ ધર્મના વિવાદ પ્રચલિત છે તેટલા જ હિન્દુ હિન્દુ વચ્ચેના વિવાદ પણ પ્રચલિત છે.ભારત એક ધાર્મિક દેશ છે એ હકીકત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે દેશમાં ધર્મ બાબતે એકતા જળવાતી નથી. અવારનવાર અહી હિન્દુ હિન્દુ વચ્ચેના વિવાદ સામે આવતા જ હોય છે.ખાસ કરીને સનાતન ધર્મ […]

Continue Reading