પ્રિયંકા ચોપરા ના તલાક ની સાચી માહિતી

પ્રિયંકા ચોપડાના જેઠ -જેઠાણી વચ્ચે સંબંધ બગડતા તાલાકની નોબત.

બોલીવુડ કપલ વચ્ચે તલાક થવા એ કોઈ નવી વાત નથી. દર બે દિવસે કોઈને કોઈ કપલના તલાકની વાત સામે આવતી જ હોય છે પરંતુ આજે અમે બોલીવુડ કપલ નહિ પરંતુ હોલિવુડ કપલના તલાક અંગે વાત કરવાના છીએ. બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં આ જ કપલના પરિવારથી […]

Continue Reading
laluyaadavindiameet

લાલુ પ્રસાદ યાદવે સાધ્યું પીએમ પર નિશાન,કહ્યું ચંદ્ર પર નહિ સૂર્યલોક પર મોકલો.

ચુંટણી આવતા પહેલા એક પાર્ટી દ્વારા બીજી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરવા એ કોઈ નવી વાત નથી.ચુંટણી સમયે શાબ્દિક પ્રહારોનો માહોલ દેશના ખૂણે ખૂણે જોવા મળતો હોય છે.એક નેતા બીજા નેતાના ભૂતકાળ અને વર્તમાનના કામોને નિર્ણયોને યાદ કરી તેના પર નિશાન સાધતા હોય છે. હાલમાં ૨૦૨૪ની ચુંટણી નજીક આવી રહી છે એવામાં આવા જ શાબ્દિક […]

Continue Reading
removepicturesalangpur

સનાતન ધર્મની થઈ જીત, સાળંગપુર મંદિરમાંથી દૂર કરાશે ભીંતચિત્રો.

હાલમાં સાળંગપુર મંદિર વિવાદ કેટલો ઉગ્ર બની રહ્યો છે એ તો તમે જાણતા જ હશો.મંદિરમાં મૂર્તિ નીચે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે જેમના એકમાં હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા જોવા મળી રહ્યા છે તો અન્ય એકમાં હનુમાનજી સહજાનંદ સ્વામીના આસન સામે બેસી તેમને પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા તેમજ ન્યુઝ મીડિયા પર […]

Continue Reading
harshadgadhvisupport

ભીંતચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવીને મળ્યું હિન્દુ સંતોનું સમર્થન.

હાલમાં સાળંગપુર મંદિર વિભાગ અંગે વાયરલ થયેલા વીડિયો વિશે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સફેદ કપડા પહેરેલ એક વ્યક્તિ હાથમાં લાંબી લાકડી અને કાળા કલર સાથે મંદિરમાં સ્થાપિત હનુમાનની મૂર્તિ પાસે ઊભેલો જોવા મળી રહ્યો હતો.આ વ્યક્તિએ અનેક પોલીસ વચ્ચે મંદિરની મૂર્તિ પાસે પહોંચી તેની નીચે […]

Continue Reading
nyasadevganambani

અંબાણીની પાર્ટીમાં હાજરી આપવી ન્યાસા દેવગણને પડી ભારે.

બોલીવુડ માટે ટ્રોલ થવું એ કોઈ નવી વાત નથી.ખાસ કરીને બોલીવુડ અભિનેત્રીઓ અવારનવાર પોતાના કપડા,સ્ટાઇલ,બોડીશેપ ને કારણે  ટ્રોલનો શિકાર થતી જ હોય છે એ તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે બોલીવુડની એક અભિનેત્રીની દીકરી જે બોલીવુડનો હિસ્સો ન હોવા છતાં બોલીવુડ અભિનેત્રીઓ કરતા વધુ વખત ટ્રોલનો ભોગ બની ચૂકી […]

Continue Reading
sunnydeolandshahrukh

સની દેઓલ અને શાહરુખ ખાનની વર્ષો જૂની દુશમનીનો થયો અંત.

કહેવાય છે ને કે સફળતા મળ્યા બાદ તો દુશ્મન પણ દોસ્ત બનવા તૈયાર થઈ જતો હોય છે.હાલમાં બોલિવુડમાં કઈક આવું જ સની દેઓલ સાથે પણ થઈ રહ્યું છે.એક તરફ ફિલ્મ ગદ્દર -૨ ની સફળતા બાદ સની દેઓલ પર અલગ અલગ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ બોલીવુડ સની દેઓલ સાથે પોતાના સંબંધ સુધારવા […]

Continue Reading
shilpaagnihotri

૧૯ વર્ષ બાદ મા બન્યા પછી આ અભિનેત્રીને ફરી થવું પડ્યું દીકરીથી દૂર.

ટીવી એક્ટ્રેસ શિલ્પા અગ્નિહોત્રી અંગે તો તમે જાણતા જ હશો.સ્ટાર પ્લસની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં ગંગાના પાત્ર થી ઘરમાં લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રી થોડા સમય પહેલા જ દીકરી ને દત્તક લેવાને કારણે ચર્ચામાં આવી હતી. જો કે હાલમાં આ અભિનેત્રી ફરી એકવાર પોતાની દીકરીને કારણે ચર્ચામાં આવી છે.હાલમાં સામે આવેલી ખબર […]

Continue Reading
adilrakhi

રાખી સાવંત પર આદિલ નો આરોપ કહ્યું જાતે જ ખરાબ વીડિયો બનાવી કરતી હતી અપલોડ.

અભિનેત્રી અને કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત અને આદિલ અંગે તો તમે જાણતા જ હશો.થોડા મહિના પહેલા આ બંનેના અફેરની ખબર સામે આવી હતી. એટલું જ નહિ અફેરની ખબર બાદ થોડા સમયમાં બંનેએ અચાનક લગ્ન એટલે કે નીકાહ કરી લીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું.સાથે જ નિકાહ બાદ રાખી સાવંતે પોતાનો હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મનો […]

Continue Reading
youngmancolourblack

રોષે ભરાયેલા યુવાને સાળંગપુર હનુમાન મંદિરમાં ભીંતચિત્રો પર લગાવ્યો કાળો કલર.

હાલમાં સાળંગપુર મંદિર વિવાદ કેટલો ઉગ્ર બની રહ્યો છે એ તો તમે જાણતા જ હશો.મંદિરમાં મૂર્તિ નીચે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે જેમના એકમાં હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા જોવા મળી રહ્યા છે તો અન્ય એકમાં હનુમાનજી સહજાનંદ સ્વામીના આસન સામે બેસી તેમને પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા તેમજ ન્યુઝ મીડિયા પર […]

Continue Reading
sanatanandswaminarayan

સનાતન ધર્મના સંતો તેમજ સ્વામિનારાયણના સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો થયો વાયરલ.

હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે […]

Continue Reading