Cli
આખરે ખુલાસો થયો, કરણ જોહર ને છોકરીઓ કેમ પસંદ નથી ખુદ જવાબ જણાવી દીધો અને...

આખરે ખુલાસો થયો, કરણ જોહર ને છોકરીઓ કેમ પસંદ નથી ખુદ જવાબ જણાવી દીધો અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર હંમેશા પોતાની જિંદગીને લઈને ખૂબ વિવાદોમાં રહેતા આવે છે ઘણી એવી અફવાઓ પણ સામે આવતી રહે છે કે તેઓ એક ગે છે આને ઘણા લોકો સાથે તેમના સંબંધો પણ રહી ચૂક્યા છે ઘણા લોકો એમ પણ કહે છે કે તેમને છોકરીઓમાં કોઈ રસ નથી એટલા માટે જ તેમને લગ્ન નથી કર્યા.

આ બધી વાતો પર કરણ જોહરે કોઈ દિવસ જવાબ આપ્યો નથી પરંતુ પહેલીવાર કરણ જોહર ખુલીને સામે આવ્યા છે અને તેમને જે પોતાના રાઝ ખોલ્યા છે તે સાંભળીને લોકો હેરાન રહી ગયા છે કરણે એ વિશે જણાવ્યું હતું શું કારણ હતું કે તેઓ કોઈ છોકરીને પસંદ ના કરી શક્યા કરણ જોહરે ટ્વીક ઇન્ડીયામાં.

અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે વાત કરતા કહ્યું કે તેઓ પોતાની માં અને બાળકો માટે જ લાગણીઓ ધરાવે છે અને તેઓ પોતાની જિંદગીમાં હવે કોઈને લાવવા માંગતા નથી તેમને જણાવ્યું હતું કે 50 વર્ષોમાં ઘણા બધા મોકા મળ્યા કે હું કોઈ રિલેશનશિપમાં આવી શકું પરંતુ એવું ક્યારે થયું જ નહીં કારણકે છોકરીઓથી ભાગવા વારો.

હું પહેલો વ્યક્તિ હતો આ બાબતમાં કોઈપણ છોકરી મારા નજીક આવે છે તો હું તરત નીકળી જાઉં છું મને ખૂબ અલગ મહેસુસ થાય છે જે ખૂબ મોટી બાબત છે હું ઘણીવાર થેરેપીસ્ટ અને માનસિક ચિકિત્સક સાથે પણ વાત કરી ચુક્યો છું મેં આ બાબતે ઘણા લોકો પાસેથી અભિપ્રાયો પણ લીધા છે કે હું આવો શા માટે છુંકે મને મારી જિંદગીમાં પ્રેમ જોઈતો નથી.

કરણે વધારે જણાવ્યું કે જે સમયે પ્રેમ જેવી લાગણીઓ અનુભવવા લાગે છે એ સમયે મને એવું લાગે છે કે મને કોઈએ કેદ કરી લીધો હોય તેઓ હંમેશા દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે કરણ જોહર વિના લગ્ન બે બાપ બાળકોના પિતા પણ બની ગયા છે આ વચ્ચે એમના ઘણા સંબંધો પણ રહ્યા છે પરંતુ કરણ જોહર એ વિશે જાહેર કરવા માગતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *