થોડા સમય પહેલાં 200 કરોડનું કૌભાંડ કરનાર સુકેશું ચંદ્રશેખર સાથેના અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ના પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા ત્યારે એના પર ઘણી ગિફ્ટ મિલકત પર દિલ્હી પોલીસ અને ઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં જેકલીન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તાજેતરમાં જેકલીન ફર્નાડીસ ની આજે.
કોર્ટમાં મુદત હતી જેકલીને કોર્ટ પાસે આ મામલામાં જામીન માગ્યા પરંતુ ઈડી ઓથોરિટી એ જેકલીન ના જામીન દેવાની બાબત પર વિરોધ દર્શાવ્યો અને એની પાછળ જે જેકલીન પર આરોપ લગાવ્યા અને કારણ દર્શાવ્યું તે ખૂબ ચૌકાવનાર હતુ ઈડી ઓથોરિટી એ જણાવ્યું કે જેકલીન આ કેશમાં સપોર્ટ કરી રહી નથી પૂછતાશ.
દરમિયાન જેકલીન નુ વર્તન સારું હોતું નથી જેકલીને ઘણા સબૂતને છંતાડવાની અને ગુમ કરવાની કોશિશ કરી અને જે ડેટા એમની પાસે હતો તપાસ પહેલાં જ સુકેશુ અને તેમના વિડીયો અને ફોટોસ બધું ડીલીટ કરી નાખ્યું સાથે ઈડી ઓથોરિટી એ એ પણ જણાવ્યું કે જેકલીને આ કેસથી બચવા માટે ખાનગી રીતે દેશ છોડી દેવાની તૈયારી પણ કરી દિધી હતી.
પરંતુ એમને મુબંઈ એરપોર્ટ પરથી જાણ થતાં જ પકડી લેવામાં આવી હતી અને દેશ છોડીને જાવાથી એને રોકી લેવાઈ હતી ઈડી ઓથોરિટી એ જણાવ્યું કે જેકલીન ફર્નાન્ડીઝ ને કોર્ટે જામીન ના આપવા જોઈએ કારણકે તે સબૂત અને ગવાહો સાથે છેડછાડ કરી શકેછે આ પહેલા પણ તેને આ હરકત કરી છે.
આ વચ્ચે જેકલીન વિશે જેલમાં બંધ પત્ર લખીને જણાવ્યું છે કે જેકલીનનો આપીશથી કોઈ સંબંધ નથી તેને જે ગિફ્ટ આપવામાં આવીછે તે અમારા પર્સનલ સંબંધોને લઈને આપવામાં આવી છે એને એક આ કેસ માંથી છૂટી કરવામાં આવે એને ઈન્ડોનેશિયા માંથી જે મારો બિઝનેસ છે.
તેમાંથી ગિફ્ટ આપવામાં આવીછે એ દોષીત નથી એવી હું કોર્ટને અપીલ કરું છું પરંતુ ઈડી ઓથોરિટી એ કોર્ટમાં આ કેશમાંથી જેકલીનને ના છોડવામા આવે એવી ઉગ્ર રજૂઆત કરી છે જેકલીન આ કેશમાં ફસાઈ ગઈ છે અને તેના ફિલ્મ કેરિયર પર પણ ખુબ અસર પડતાં ઘણી ફિલ્મો એનાથી છીનવાઈ ગઈ છે.