Cli
શોના ચાહકો માટે ખુશખબરી, દિવાળી પર દયાબેનની શોમાં વાપસીને લઈને મોટી ખબર...

શોના ચાહકો માટે ખુશખબરી, દિવાળી પર દયાબેનની શોમાં વાપસીને લઈને મોટી ખબર…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિયત ટીવી સીરીયલ 14 વર્ષથી ટીઆરપી લિસ્ટ અને લોકોની પસંદમાં પણ નંબર વન નું સ્થાન ધરાવેછે આ સીરીયલમાં લોકો પ્રેરણાદાયી કહાની સાથે ની કોમેડી ને ખુબ પસંદ કરે છે શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા પાંચ વર્ષથી શોથી બહાર હતી.

આ દરમિયાન દર્શકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે એમને પાંચ વર્ષ પહેલાં પ્રેગ્નન્સી દરમિયાન બ્રેક લીધો હતો પણ તે ફરીને પણ માં બની ચુકી છે માટે એટલા માટે એવું પણ કહેવામાં આવતું હતું કે તેમને શો છોડી દીધો છે પરંતુ આ વાતને શો મેકરો એ સ્વિકારી નથી અને દિશા વાકાણીએ.

પણ એવી જાહેરાત નહોતી કરી કે તેમને આ શો ને છોડ્યો છે તાજેતરમાં આશિત મોદી ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રીન પણ જે દયાબેન ઉર્ફ દિશા વાકાણી ના ભાઈ છે તેમની સામે હાથ જોડીને એવું કહેતા દેખાયા હતા સુંદરલાલ ને હવે મહેરબાની કરીને દયાબેન ને પાછી લાવો ગોકુલધામ સોસાયટી.

અને જેઠાલાલ સાથે બધા લોકો દયાભાભીને ખૂબ જ મિસ કરે છે એપિસોડમાં પણ દેખાડવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા દયા ભાભી નહીં ફરે તો જેઠાલાલ અન્નજળનો ત્યાગ કરશે અને છેલ્લા ઘણા સમયથી એ તરફ પણ કહાની ને લઈ જવામાં આવી રહી છે જેમાં દયાબેનની એન્ટ્રી ફાઇનલ છે.

દિશા વાકાણી દિવાળી ના તહેવારોમાં જેઠાલાલ સાથે રંગબેરંગી ફુલઝરીઓ સાથે ગરબે ઘુમતી જોવા મળશે અને દર્શકો ને પણ ખુબ મનોરંજન કરાવશે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા પણ વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *