ગુજરાતમાં કચ્છની કાબરાઉ ની પાવન ધરતી પર આઈ શ્રી મણીધર માં મોગલ ના બેસણા છે હજારો લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા પોતાના દુઃખ દર્દ નિવારવા માતાજી ના દર્શન કરવા પહોંચે છે માં મોગલ ના પરચા અપરંપાર છે મા મોગલ ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે અને આશીર્વાદ આપે છે માં મોગલ હાજરા હજુ અહીં બિરાજમાન છે.
તાજેતરમાં દમણ થી અશ્વિનભાઈ પટેલ નામના વ્યક્તિ માં મોગલના સાનિધ્યમાં આવ્યા હતા માં મોગલના દર્શન કરી તેઓ ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ ના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા અને 53 હજાર રૂપિયા લાંબા કરીને સામંત બાપુને જણાવ્યું કે હું વ્યવસાયમાં ખૂબ જ ભાંગી પડ્યો હતો ધંધા વ્યાપાર.
ઠપ થઈ ગયા હતા આ દરમિયાનમાં મોગલને સાચા દિલથી સાદ કર્યો અને મા મોગલ મારી અરજ સાંભળી દમણમાં મારી કંપની ચાલુ થઈ ગઈ આજે હું કરોડો રૂપિયા કમાઉ છું માં મોગલ એ મારી મનોકામનાઓ પૂર્ણ કરી અને હું આ 53 હજાર રૂપિયા અહીં અર્પણ કરવા માટે આવ્યો છું સામંત બાપુએ રૂપિયાનું.
સ્વીકાર ન કરતા તે રૂપિયા પાછા આપ્યા અને જણાવ્યું કે તમારી બહેન દીકરી અને ગાયો ના ચારા માં આ રૂપિયા સરખા ભાગે વહેંચી દેજો માં મોગલ ના સાનિધ્યમાં પૈસા લેવામાં આવતા નથી અને આ રૂપિયા કોઈને લાંબા ના કરશો તેનો સદુપયોગ કરો દયા પુણ્ય માં આ રૂપિયા ને વાપરો ક્યાંય પૈસા ના આપો સાચા ભુવા લાંબો હાથ કરતા નથી પૈસા માગતા નથી.
હાલ મુંબઈમાં એક ધંધો બની ગયો છે ઠેકાણે ઠેકાણે પૈસા લેવામાં આવે છે મણીધર મોગલ કાબરાવુ માં બેઠી છે મોગલ ના નામે મુંબઈમાં ચરી ખાતા ફુવાઓ પૈસા લેતા ભુવાઓ પાસે નથી અમુક મોગલ નામે પૈસા લઈને આરતી ઉતારવા બેસી ગયા છે ક્યાય ના જાઓ આદેશ છે માવડીનો માતાજીની ઉત્પતિ ઓખા ગોલવીયાડી.
ભગુડા કાબરાઉ અને રુપાળી માં ના ગઢની મોગલ હેડંલા છે કોઈના ઘરે ઘરે ના જાઓ કારણકે અમારા ચારણો જ માતાજીના થળે જાય છે માં મોગલ થળે બિરાજમાન છે ભાવી ભક્તોના દુઃખ દૂર કરે છે એમ જણાવી રુપિયા પરત કર્યા મિત્રો સામંત બાપુના આ શબ્દો થી આપ સહમત છો તો આ પોસ્ટ ને શેર કરી જય માં મોગલ જરુર લખજો.