Cli
ભાભીજી ઘર પર હૈ ની ફેમ અભિનેત્રી શુભાંગી આત્રે એ તેના પતિને આપ્યા છૂટાછેડા, કારણ જાણી લોકો ચોંક્યા...

ભાભીજી ઘર પર હૈ ની ફેમ અભિનેત્રી શુભાંગી આત્રે એ તેના પતિને આપ્યા છૂટાછેડા, કારણ જાણી લોકો ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

ફેમસ ટીવી શો ભાભીજી ઘર પૈ હૈ ની પેસ્ટ અભિનેત્રી શુભાંગી આત્રે પોતાના પતિ પિયુષ પરેશ થી દુર થઇ ગઈ છે લગ્ન ના 19 વર્ષ બાદ શુભાંગી આત્રે એ તમામ સંબંધો તોડી નાખ્યાં છે શુભાંગી આત્રે અને પિયુષ ની એક અઢાર વર્ષની દીકરી પણ છે શુભાંગી એ પોતે આ વાતની જાણકારી આપતા.

પોતાનુ દુઃખ વ્યક્ત કર્યું છે શુભાંગી અને પિયુષ છેલ્લા એક વર્ષથી અલગ રહેતા હતા ઈ ટાઈમમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી શુભાંગી આત્રે એ જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી સાથે રહેતા નથી પિયુષ અને મે છેલ્લા સમય સુધી અમારા લગ્નને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો એકબીજાનું સન્માન.

મિત્રતા અને વિશ્વાસ એ જ લગ્ન નો પાયો છે અમારા લગ્નમાં ઘણી સમસ્યા હતી અને તેને તે ઠીક ના કરી શક્યા અમને એવો અહેસાસ થયો કે અમે બંને એકબીજાના મતભેદને સમજી શકીશુ નહીં જેના કારણે અમે એકબીજાથી દૂર જાય એકબીજાને જગ્યા આપીને પોતપોતાના પર્સનલ લાઇફ કેરિયરમાં.

ધ્યાન આપવાનો ફેંસલો કર્યો જે નિર્ણય ખૂબ મુશ્કેલ છે મારો પરિવાર મારો સૌથી પહેલો વિકલ્પ હતો અને દરેક લોકો એ જ માને છે કે આપણે પરિવાર સાથે એકબીજાની સાથે રહીએ પરંતુ ઘણા બધા નુકસાન ની ભરપાઈ થઈ શકતી નથી જ્યારે આટલા વર્ષો જુના સંબંધો તૂટી જાય છે ત્યારે ભાવાત્મક અને.

માનસિક રૂપે પ્રભાવિત કરે છે હું પણ પ્રભાવિત થઈ હતી પરંતુ અમારે આ તલાકનો ફેસલો કરવો પડ્યો આ પગલું ભરવું પડ્યું હતું આનાથી સહમત છું માનસિક સ્વસ્થતા ખુબ જરૂરી છે શુભાંગી આત્રે અને પિયુષ ના લગ્ન સાલ સાલ 2003 માં થયા હતા શુભાંગીએ સાલ 2007 માં એકતા કપૂર ની સીરીયલ.

કસોટી જીદંગી કી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી એ સમયે તેમના લગ્ન થઈ ચૂક્યા હતા શુભાંગી આત્રે ના અભિનય કેરીયરમા તેમના પતિ નું ખુબ યોગદાન રહ્યું આજે શુભાંગી આત્રે ભાભીજી ઘર ને હૈ ટીવી શો મા કામ કરી રહી છે પરંતુ તેમના પારીવારીક સુખી લગ્નજીવન ના સંબંધ ટુટી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *