લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી ટીઆરપી લિસ્ટમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને લોકોની પણ પહેલી પસંદ બની ને મનોરંજન કરાવતો આવ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તારક મહેતા શોમાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે જેનાથી દર્શકો શો મેકર આસીત મોદી પર ખુબ નારાજ છે
શોમા એક બાદ એક કલાકારો શો મેકર આસીત મોદી પ્રોડક્શન હાઉસ થી કોઈ કારણોસર નારાજ થઈ શો છોડી રહ્યા છે જેનું લિસ્ટ ખુબ લાંબુ છે દિશા વાકાણી શૈલેષ લોઢા ગુરુચરણ સિહં ભવ્ય ગાંધી નેહા મહેતા રાજ અનાદકટ જેવા ઘણા ઘણા બધા કલાકારો છે શો માં અંહમ ભુમીકા ભજવી રહ્યા હતા.
તેમને શો છોડતા દર્શકો ખૂબ નારાજ થયા હતા શૈલેષ લોઢા એ આસીત મોદી પર શાબ્દિક પ્રહારો પણ કરી જવાબદાર આસીત મોદી ને જ ઠેરવ્યા હતા એ વચ્ચે છેલ્લા 14 વર્ષોથી તારક મહેતા શો ને દર્શકો ની પહેલી પસંદ બનાવનાર શો માટે ખુબ મહેનત કરનાર અને શો ને સફળતાના શિખર.
પર પહોંચાડનાર તારક મહેતા શો ના ડાયરેક્ટર માલવ રાજતે આ શો ને છોડી દિધો છે તેઓ ની મહેનત બધા જ લોકો જાણે છે છેલ્લુ 15 ડીસેમ્બર ના રોજ શુટ કરીને તેઓએ તારક મહેતા શો ને અલવીદા કહ્યું છે લોકો પણ ચોંકી ગયા છે વર્ષોથી શો ને ડીરેક્ટ કરી ને ટીવી સીરીયલ માં.
સૌથી ટોપ પર પહોચાડંનાર માલવ રાજતે શા માટે શો છોડ્યો તેમને આ બાબતે મૌન સાધ્યું છે પરંતુ દર્શકો નો ગુસ્સો સોશિયલ મીડિયા પર શો ના કર્તા ધર્તા આશીત મોદી પર ફાટી નીકળ્યો છે અને શો મેકર ને ટ્રોલ કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.