ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં બનેલી કરુણ ઘટના ના પડઘા આજે ભારતભર માં વાગી રહ્યા છે દેશભરમાંથી ભાવેશ નિર્દયી ભાવેશ અકબરી જેને પોતાની જ 14 વર્ષની ફુલ જેવી દિકરીની ભુતપ્રેત વરગાળની ભ્રામક માન્યતાઓ થી 7 દિવશ સુધી ભુખી તરસી રાખી તંત્ર મંત્ર ના પેતરાઓથી માર મારી મો!તને ઘાટ ઉતારી એ દિકરી.
ધૈર્યાના માતાપિતા પર લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે આ ઘટનામા પોલીસની કુશળ કામગીરી થી ગણતરી ના કલાકોમાં ભાવેશ અકબરી અને દિલીપ અકબરીને જેલના સળિયા પાછળ ધકેલી દિધા છે પરંતુ ભાવેશ અકબરી જે સામાન્ય વ્યક્તિ હતો એના મનમાં તંત્ર મંત્ર ની પ્રવૃત્તિઓ કેવી રીતે આવી તે જાણવા લોકો ઘટનામાં.
સંડોવાયેલા બીજા આરોપીને પકડવાની સતત રજુઆત કરી રહ્યા છે લોકોના જણાવ્યા મુજબ ભાવેશ અકબરી સુરતમાં રહેતો હતો અને સુરતના કોઈ તાંત્રીક ના સંર્પક મા આવવાથી તેણે માસુમ દિકરી સાથે અત્યાચાર કરવાના પેતંરા મળ્યા પણ આખરે કોણછે આ તાંત્રીક જે હજુ સુધી કાયદાના સંકજામાંથી બહાર છે જેનુ નામ.
સામે આવી રહ્યું નથી સોશિયલ મીડિયા પર ધૈયા દિકરી ના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ખુબ માગં કરવામાં આવી રહી છેકે કલ્પના કરો કે સતત સાત દિવસ ભુખી તરસી એકલવાયી ખેતરમાં દિકરી તડફડતી દિકરી ના આત્મા માં કેટલા પ્રહાર થયા હસે ક્રુ!ર અને કા ળજા ધ્રુજી થાય એવા લાકડીના અને વાયર ના ફટકાર.
લગાવતા એક બાપના હાથે કેમ નહીં ધ્રુજતાં નહીં હોય કશુરવાર તમામ લોકોને પકડવામાં આવે અને આકરી સજા આપવામાં આવે જેથી કોઈ દિકરીઓ ઉપર અત્યાચાર કરતા વિચારે લોકો સતત ન્યાયની અપીલ કરતા જણાય છે અને આ ઘટનામાં જોડાયેલ ભાવેશ અકબરી ના સલાહકાર તાંત્રીક ને શોધીને જાહેરમાં સજા આપવામાં આવે તેવી લોકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે.
આ તાંત્રિક સુરતમાં જ હોવો જોઈએ એવી આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે ધૈર્યાના હેસટેગ થી આ ઘટના માં ઉચ્ચતર સ્પષ્ટ તપાસ કરવામાં આવે તેવી રજુઆત કરી રહ્યા છે અમારી પણ બે હાથ જોડીને ન્યાયની આજીજી છેકે દિકરીને ન્યાય મળવો જોઈએ આ ઘટનામાં કશુરવાર કોઈપણ વ્યક્તિને કાયદો અને વ્યવસ્થા છોડે નહીં અને કડક સજા આપે.