Cli
Shruti Shanmuga Priya sad

30 વર્ષની ઉમરમાં જ બની આ મશહૂર અભિનેત્રી વિધવા, પતિનું અકાળે અવસાન થતાં પ્રસરી ગઈ દુખની લાગણી….

Breaking

હાલમાં ફરી એકવાર બૉલીવુડમાંથી ખૂબ જ મોટાં સમાચાર સામે આવી રહ્યા છે જેમઆ મશહૂર અભિનેત્રી હાલમાં માત્ર 30 વર્ષની ઉમરમાં જ વિધવા બની છે આા અભિનેત્રી બીજું કોઈ પરંતુ શ્રુતિ ષણમુગા પ્રિયા છે જેમના પર હાલમાં દુખનો પહાડ તૂટી પડ્યો છે.

કહેવામાં આવે છે કે અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદનું હાલમાં દુખદ નિધન થઈ ગયું છે અરવિદ શેખરનું માત્ર 30 વર્ષની ઉમરમાં જ નિધન થઈ ગયું છે આા કપલે ગણ વર્ષોના ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા પરંતુ હાલમાં બંને સાથ વિદાય થવાનો વાર આવી ગયો છે.

તમિલ અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયા પર હાલમાં આા દુખનો પહાડ તૂટી પડ્યો છે હાલમાં પતિના અવસાનના કારણે અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયા ખૂબ જ દુખમાં આવી ગઈ છે હાલમાં અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાએ સોશિયલ મીડિયા પર ઇમેજ શેયર કરીને દુખ વ્યક્ત કરતાં આા પોસ્ટ કરી હતી.

આા સાથે જ ઈમોશનલ ફોટો પણ શેયર કર્યો હતો અભિનેત્રીએ લખ્યું કે આ માત્ર આ એક શરીર જ છે જેને હાલમાં અલગ થવાનો વારો આવ્યો છે ભગવાન તેમને આત્માને શાંતિ આપે આા બાદ આગળ લખતા જણાવ્યું કે શાંતિમાં રહો મારા પ્યાર.

આા સાથે આગળ વધુમાં જણાવ્યું કે તમારી સાથે મારો પ્યાર સદા બની રહેશે આપણી પાસે પહેલાથી જ આ એક બીજાની ગણી બધી યાદો સમાયેલી છે આા યાદોને હું જીવન ભર સુધી યાદ રાખીશ અરવિદ તમારી યાદ મારી પાસે હમેશા રહેશે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિદનું અવસાન હૃદયસ્તંભતા આવવાને કારણે થયું હતું હાલમાં આા અભિનેતા આપની વચ્ચે નથી રહ્યા જેને લઈને હહલમાં સમગ્ર શહેરમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *