Cli
પોતાની પત્ની ના બિજા થઈ રહેલા લગ્ન પર ભાવુંક થયા શાલીન ભનોતે, ખુલાસો કરતા કહ્યું કે હવેથી...

પોતાની પત્ની ના બિજા થઈ રહેલા લગ્ન પર ભાવુંક થયા શાલીન ભનોતે, ખુલાસો કરતા કહ્યું કે હવેથી…

Bollywood/Entertainment Breaking

બીગ બોસ રિયાલિટી શો હાઉસ થી નીકળ્યા બાદ શાલીન ભનોતે પોતાની પત્ની દલજીત કોર ના બીજા લગ્ન પર ખૂબ મોટો ખુલાસો કર્યો છે જ્યારે શાલીન ભનોત બીગ બોસ હાઉસમાં હતા એ સમયે તેમની એક્સ પત્ની દલજીત કોરે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે સગાઈ કરી લીધી હતી અને હવે માર્ચ મહિનામાં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.

દલજીત કોર લગ્ન બાદ વિદેશમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે શાલીન અને દલજીત નો એક દીકરો પણ છે જે પોતાની માતા દલજીત કોર સાથે વિદેશમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે આ વચ્ચે શાલીન ભનોતે પોતાની ઈ ટાઇમ ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની જીદંગી અને તેમની પત્ની દલજીત કોરના બીજા લગ્ન વિશે વાત કરી છે.

શાલીને જણાવ્યું કે મારે હજુ તેમને મળવાનું અને વાતચીત કરવાનું બાકી છે હું એમના માટે ખૂબ જ ખુશ છું ભગવાન એમને આશીર્વાદ આપે અને ભગવાન એમને એ બધી જ ખુશીઓ આપે જે તે ઈચ્છે છે લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ સામાન્ય બાબત છે તેમને પણ જિંદગીનો બીજો મોકો આપવો જોઈએ.

થોડું વ્યવસ્થિત કરવાની જરૂર છે પરંતુ આ ઠીક છે શાલીન ભનોત બિગબોસ રીયાલીટી શો હાઉસ થી નીકળ્યા ને પાચં દિવશ થયા છે પરંતુ તે દલજીત કોરથી વાત કરવાની હિંમત હજુ સુધી કરી શક્યા નથી દલજીત કોરે પોતે ખુલાસો કર્યો છે કે તેમને હજુ સુધી શાલીન નો કોઈ કોલ કે મેસેજ આવ્યો નથી શાલીન અને દલજીત ના લગ્ન.

સાલ 2009 માં થયા હતા પરંતુ થોડાક સમયમાં બંને વચ્ચે ઝઘડા ની ખબર સામે આવી રહી હતી આ ઝગડો એટલી હદે વધી ગયો હતો કે બંને સાલ 2013 માં અલગ થઈ ગયા હતા અને સાલ 2015માં બંનેના તલાક થઈ ગયા હતા આ સમયે દલજીત કોરે શાલીન પર ઘરેલુ હિં!સા દહૈજ અને મારવાની કોશિશ ના આરોપો લગાવ્યા હતા મિડીયા રિપોર્ટ અનુસાર બંને.

વચ્ચે લાંબો સમય સુધી કાનૂની લડાઈ જોવા મળી હતી પરંતુ બોમ્બે હાઈકોર્ટે શાલીન ને ક્લિન ચીટ આપી તેમના પર લાગેલા આરોપો ખોટા પુરવાર થયા હતા આ સમયે શાલીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ મામલો થાળે પાડવા તેમને પૈસા આપ્યા હતા હવે શાલીન ની એક્સ વાઈફ પોતાના બોયફ્રેન્ડ નિખીલ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *