ઉર્મિલાથી છૂટાછેડા બાદ મોહસીને કર્યા બીજા લગ્ન! કોણ છે નવી જીવનસાથી?
બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા અને તેમના પૂર્વ પતિ મોહસીન અખ્તર એક સમયના સૌથી ચર્ચિત દંપતિઓમાંના એક ગણાતા હતા. તેમની પ્રેમકથા અને લગ્ને ભારે ચર્ચા જગાવી હતી. જોકે સમય જતાં બંનેના સંબંધોમાં અંતર વધ્યું અને અંતે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે મોહસીન અખ્તર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કારણ છે તેમની બીજી લગ્નજીવનની શરૂઆત. તાજેતરમાં […]
Continue Reading