Cli
યાત્રાધામ અંબાજી ખાતે ફરજ બજાવતા નાથુજી ને મોટા સન્માન સાથે નિવૃત્તિ વિદાય આપી, આંખોમાંથી આંશુ વહ્યા...

યાત્રાધામ અંબાજી ખાતે ફરજ બજાવતા નાથુજી ને મોટા સન્માન સાથે નિવૃત્તિ વિદાય આપી, આંખોમાંથી આંશુ વહ્યા…

Breaking

ગુજરાતનું જાણીતું મંદિર અંબાજી ત્યાં હજારો શ્રદ્ધાળુઓ માંના આશીર્વાદ લેવા જાય છે માતાજીનું આ મંદિર લાખો લોકોની ભક્તિની આસ્થાનું પ્રતીક ગણાય છે મંદિર અનેક સુરક્ષા કર્મીઓ ફરજ બીજાવે છે સુરક્ષાકર્મી ઓ ચોવીસ કલાકે ખડેપગે રહીને અહીં સેવા આપે છે એવામાં અહીં સુરક્ષા આપતા એક કર્મીને નિવૃત્તિ આપવામાં આવી.

અંબાજી મંદિરે વર્ષોથી સુરક્ષામાં ફરજ બજાવતા નાથુંજી અણદાજી ભાટને 60 વર્ષની ઉંમરે નિવૃત થતા એમને વાજતે ગાજતે નિવૃત્તિ આપવામાં આવી છે નાથુંજીને મંદિરના ઇન્સ્પેક્ટરની ઓફિસ ખાતે વિદાઈ આપવામાં અહીં હતી વિદાયે સમયે નાથુંજીના પરિવાજનો અને અન્ય લોકો હતા એમની આંખો ભીની થઈ ગઈ હતી.

નાથુંજીની અંતિમ વિદાય માં ઘણા લોકો જોડાયા હતા નાચતા વાગતા અંતિમ વિદાય આપી પરંતુ હાજર રહેલ લોકોના આંખોથી આશુની ધાર વહી ગઈ હતી અંતિમ વિદાયયમાં ઇન્પેક્ટર ગઢવી સતિષભાઈ પરમાર હરદાસભાઈ સાથે મંદરીના ટ્રસ્ટીઓ પણ હાજર થયા હતા અંતિમ વિદાયનો વિડિઓ પણ સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *