Cli
હું કોઈ અમીર અભિનેતા નથી, હવે અક્ષય કુમારે ભાવુક થઈ એવું કેમ કહેવું પડ્યું...

હું કોઈ અમીર અભિનેતા નથી, હવે અક્ષય કુમારે ભાવુક થઈ એવું કેમ કહેવું પડ્યું…

Bollywood/Entertainment Breaking

સુપરસ્ટારને લઈને ઘણી બધી અફવાઓ ફેલાતી જોવા મળે છે બોલિવૂડ સ્ટાર અભિનેતા અક્ષય કુમારને લઈને એવી અફવાઓ સામે આવી હતી કે અક્ષય કુમાર પાસે પૈસા બહુજ છે અને પ્રોપર્ટીની પણ કોઈ કમી નથી અને અક્ષય કુમાર જ્યારે પણ જ્યાં પણ જાય છે ત્યારે પોતાના પ્રાઇવેટ જેટ થી મુસાફરી કરે છે.

હવે પોતાના પ્રાઇવેટ જેટ હોવા ની આ ખબર પર અક્ષય કુમાર એ પોતાનું મૌન તોડ્યું હતું અક્ષય કુમાર એ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં કોઈએ એક આર્ટિકલ લખેલો હતો જેમાં અક્ષય કુમાર ને કરોડોના પ્રાઇવેટ જેટ ના માલિક દેખાડવામાં આવ્યા હતા અક્ષય કુમાર આ પોસ્ટ પર.

પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે લાયર લાયર પેનસ ઓન ફાયર આ બાળપણમાં સાંભળ્યું હતું કે પરંતુ એવું લાગે છેકે ઘણા બધા લોકો મોટા થઈ જાય છે પરંતુ આ વાત એમને સમજમાં આવતી નથી આ આવી બકવાશ ખબરો લખે છેકે હું એમને છોડવાના મૂડમાં નથી હવે તમે આવી બકવાશ મારા વિશે ખબરો લખશો.

તોહું આ સહન નહીં કરું અને કોલ કરીશ બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર એ પોતાની વિશે ફેલાવવામાં આવતી અફવાઓ અને પ્રાઇવેટ જેટ હોવાના ફોટા સમાચાર ઉપર પ્રતિક્રિયા આપી હતી એમની પોસ્ટમાં ગુસ્સો સાફ દેખાઈ આવતો હતો વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *