Cli
લગ્નના ચાર દિવસ પહેલા જ એક્ટ્રેસ વૈશાલી એ ખુદખુશી શા માટે કરી, ચિઠ્ઠીમાં ચોંકાવનાર ખુલાસો...

લગ્નના ચાર દિવસ પહેલા જ એક્ટ્રેસ વૈશાલી એ ખુદખુશી શા માટે કરી, ચિઠ્ઠીમાં ચોંકાવનાર ખુલાસો…

Bollywood/Entertainment Breaking

ચાર દિવસો બાદ 20 ઓગસ્ટના દિવસે જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અભિનેત્રી વૈશાલી ઠક્કર ના લગ્ન થવાના હતા પરંતુ એ પહેલા જ વૈશાલી ઠક્કર પંખા પર લટકી ગઈ હતી સસુરાલ સિમરકા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સીરીયલ ની અભિનેત્રી વૈશાલી ઠક્કર ની આખો ખુશીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં મો!તનું માતમ છવાઈ ગયું હતું.

વૈશાલી ના લગ્ન મિતેશ થી થવાના હતા જે કેલીફોર્નીયા માં સોફ્ટવેર એન્જિનિયર હતો પરંતુ વૈશાલીને ડર હતો કે પહેલાની જેમ જ એનો પાડોશી રાહુલ એના લગ્ન તોડાવી નાખશે આ પહેલા પણ રાહુલ એક સગાઈ તોડાવી હતી રાહુલ અને વૈશાલી નું એક સમયે અફેર હતું રાહુલ વૈશાલીના ઘરની બાજુમાં રહેતો હતો પરંતુ એના લગ્ન.

થઈ જવા બાદ એની પત્ની સાથે રાહુલ વૈશાલી ને હવે હેરાન કરી રહ્યો હતો વૈશાલીએ ખુદ ખુશી પહેલા એક ચિઠ્ઠી છોડી હતી જેમાં એમને લખ્યું હતું કે મા પપ્પા બહુ તમે પરેશાન થયા તમે મારા માટે અને મેં મારા માટે શું જંગ લડીછે એ હુંજ જાણુંછું આ બે વર્ષ માં રાહુલ નવલાની એ મારી સાથે ઘણું ખોટુ કર્યુ એ.

હું કહી પણ નથી શકતી કેવી રીતે મારું શોષણ કર્યું માનસિક અને શારીરિક ખુબ શોષણ કર્યુંહું એ કહેવા માગું છુંકે રાહુલ અને એની પત્ની એ મારી સાથે ઘણુ ખોટુ કર્યુ હુ આશા રાખીશ કાનુન વ્યવસ્થા મને ન્યાય આપશે વૈશાલીએ માતા પિતા ની માફી માંગતા લખ્યુંકે હું એક સારી દિકરી.

ના બની શકી તેને ચિઠ્ઠી ના અંતમાં લખ્યું હતુંકે હું જાઉં છું વૈશાલીની ખુદ ખુશી બાદ રાહુલ ફરાર થઈ ગયો છે અને પોલીસ એને પકડવા માટે શોધી રહી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહી છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *