Cli
કેવી રીતે થયા સતીશ કૌશિક ના અંતિમ સંસ્કાર, પૂરું બૉલીવુડ અંતિમ વિદાય આપતા રડ્યું...

કેવી રીતે થયા સતીશ કૌશિક ના અંતિમ સંસ્કાર, પૂરું બૉલીવુડ અંતિમ વિદાય આપતા રડ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મો!તનો માતમ છવાયો છે દરેક ફિલ્મી કલાકારો ની આંખો માં આંશુ છલકાયા છે દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક 66 વર્ષની ઉંમરે આ દુનિયા ને અલવીદા કહી ચાલ્યા ગયા છે 7 માર્ચના રોજ હોળીની ઉજવણી કરતા.

હસતા મોઢે મિત્રો સાથે મજાક મસ્તી કરતા એ જ ગોઝારી રાત્રે દિલ્હી ગયા અને ઇવેન્ટમાં થી બહાર આવતા ગુરુગ્રામ નજીક ગાડીમાં જ તેમની તબીયત લથડતા ગભરામણ અને બેચેની લાગતા તેમને હદ્વય રોગનો હુમ!લો આવ્યો હતો તેમને ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેમને.

પોતાના પ્રાણ ત્યજી દીધા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ દિલ્હી થી ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો દેશભરમાં દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી પોતાના અભિનય થી લોકોને હસાવતા દરેક કિરદારમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા સતિશ કૌશીક પોતાની 12 વર્ષની દિકરી.

વંશીકા અને પત્ની શશી કૌશિક ને છોડી ગયા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજી સહીત ફિલ્મી કલાકારો એ સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું હતું સમગ્ર દેશમાં કરોડો ચાહકો તેમને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે તેમના નિવાસસ્થાને મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકો ની ભીડ ઉમટી પડી હતી.

બોલીવુડ ના નામી અનામી કલાકારો સેલિબ્રિટી અને તમામ દિગ્ગજ અભિનેતા તેમની અંતિમયાત્રા માં જોડાયા હતા 9 માર્ચે સાંજે 5 વાગે તેમના પાર્થિવ દેહને ને સન્માનભેર ફુલો થી સજેલી એમ્બ્યુલન્સમાં રામ નામ સાથે મુંબઈ વશોવા હિન્દુ સ્મશાન ઘાટ માં લઇ જવામાં આવ્યા હતા તેમના અંતિમ દર્શન કરવા હજારો.

લોકો ઉમટી પડ્યા હતા તેમને અંતિમ સંસ્કાર આપીને પરમાત્મા ને યાદ કરીને પ્રાથના કરવામાં આવી હતી તેમના અંતિમ સંસ્કાર બાદ સ્મશાન ઘાટ માં ઉપસ્થિત તમામ લોકો બે હાથ જોડી ભગવાન રામનું સ્મરણ કરીને તેમની દિવ્ય આત્મા ને શાંતિ મળે એની આંખો બંધ થકી હાથ જોડીને ઓમ શાંતિ ના મંત્રોચ્ચાર ઉચ્ચારી રહ્યા હતા.

પંડીતે જણાવ્યું હતું કે મહાન કલાકાર ડીરેક્ટર નેકદિલ વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાથના એક જ રસ્તો છે ઓમ શાંતિ પ્રભુનુ નામ સ્મરણ કરો જેનાથી તેમને મોક્ષ પ્રાપ્ત થઈ શકે લોકો આંખો માં આંશુ સાથે તેમના માટે પ્રાથના કરી રહ્યા હતા ઓમ શાંતિ ઓમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *