ટીવી એક્ટર સ્વેતા તિવારીએ ભગવાનને લઈને વિવાદિત બયાન બયાન આપી દીધું છે ફેશનથી જોડાયેલ એક વેબ સિરીઝની જાહેરાત માટે કાસ્ટ અને પ્રોડક્શન ટિમ સાથે સ્વેતા ભોપાલ પહોંચી હતી આ સિરીઝના પ્રમોશનમાં સ્વેતાએ કંઈક એવું બોલી દીધું જેને સાંભળીને ત્યાં બબાલ મચી ગઈ અહીં મજાક મજાકમાં સ્વેતાએ આ બયાન આપી દીધું.
સ્વેતા તિવારીએ કહ્યું કે મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે સ્વેતાએ જયારે બયાન આપ્યું ત્યારે અહીં તેની સાથે કેટલીયે મોટી અન્ય હસ્તીઓ હતી પરંતુ કોઈએ ટોકવાની હિંમત ન કરી પરંતુ ભોપાલના ગૃહમંત્રી ડો નરોત્તમ મિશ્રાએ સ્વેતા તિવારીના બયાન પર અવાજ ઉઠાવ્યો છે પત્રકારોથી વાત કરતા નરોત્તમ મિશ્રાએ કહ્યું.
સ્વેતા તિવારીનું બયાન મેં જોયું અને સાંભળ્યુંછે હું તેની નિંદા કરુંછું મેં ભોપાલ પોલીસ કમિશનરને નિર્દેશ કરું છું તેની તપાસ કરીને તેની રિપોર્ટ જલ્દી મને સોંપવામાં આવે તેના બાદ સ્વેતા પર કાર્યવાહી કરવામાં આવશે આ પહેલી વાર નથી થયું કે સ્વેતા તિવારી વિવાદોમાં ફસાઈ હોય તેના પહેલા તે પોતાની પર્શનલ લાઈફને લઈને વિવાદોમાં ફસાઈ ચુકી છે.
સ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીએ બહુ બબાલ કરી હતી તેના બાદ તે વિવાદોમાં રહી હતી તેના બાદ સ્વેતાએ અભિનવ કોલીથી બીજા લગ્ન કર્યા ત્યારે બીજા પતિએ પણ તેના પર આરોપ લગાવીને તેને છોડી દીધી અત્યારે તો સ્વેતાએ પોતાના આ વિવાદિત બયાનથી જેલ પણ જવું પડી શકે છે મિત્રો આ મામલે તમારે શું કહેવું છે.