પરિવારે કેમ ના નોંધી FIR? બાઈકની ટક્કર કે કડિયાકામના સાધનોનું બહાનું? શું છે રહસ્ય?
17 સપ્ટેમ્બરે કોમેડિયન અને ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા ચંદન રાઠોડ છે એમનું નિધન થયું. એમનું મૃત્યુ થયું એ પહેલાના સીસીટીવી સામે આવ્યા છેલ્લે પેટ્રોલ પંપ પર એમણે પેટ્રોલ પુરાવ્યું અને પછી ત્યાંથી એ 3 km કે અંદાજે 3-ચ કિલોમીટર દૂર ગયા હશે હરિધામ ગૌશાળા આવી સોઈગામ ભાભર વચ્ચેનો એ રસ્તો અને ત્યાં એમનું અકસ્માત […]
Continue Reading