omg what happedned with tamanna

તમન્ના ભાટિયા એ ચાહક સાથે કર્યું એવું કે લોકો આશ્ચર્યમાં પડી ગયા…

કહેવાય છે કે કલાકાર પોતાના ચાહકો વિના અધૂરો હોય છે,કોઈપણ કલાકારે તેના ચાહકોની ઈજ્જત કરવી જોઈએ તો જ તે કરિયરમાં સફળતા મેળવી શકે છે હાલમાં બોલીવુડ સેલિબ્રિટી ભલે આ વાત ભૂલી પોતાની દુનિયામાં,પોતાના ઘમંડમાં જીવતા હોય. પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ સફળતાના આ મંત્રને પોતાના જીવનમાં બરાબર ઉતારી લીધો છે સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો […]

Continue Reading
tarak maheta badha aaropo

તારક મહેતા સિરિયલના એક્ટરે તન્મય વેકરીયા ઉર્ફે બાઘા પર લગાવ્યા આવા આરોપ…

કહેવાય છે ને કે એક કલાકાર પડદા પર કઈ અલગ અને સામાન્ય જીવનમાં કઈ અલગ હોય છે.પડદા પર ખુશ દેખાતો વ્યક્તિ અસલ જીવનમાં ખુશ હોય કે પછી પડદા પર લાગણીશીલ દેખાતો વ્યક્તિ અસલ જીવનમાં પણ લાગણીશીલ હોય જ એવું જરૂરી નથી હોતું એ વાત તો તમે જાણતા જ હશો. જો કે હાલમાં આ જ વાતને […]

Continue Reading
Shruti Shanmuga Priya sad

30 વર્ષની ઉમરમાં જ બની આ મશહૂર અભિનેત્રી વિધવા, પતિનું અકાળે અવસાન થતાં પ્રસરી ગઈ દુખની લાગણી….

હાલમાં ફરી એકવાર બૉલીવુડમાંથી ખૂબ જ મોટાં સમાચાર સામે આવી રહ્યા છે જેમઆ મશહૂર અભિનેત્રી હાલમાં માત્ર 30 વર્ષની ઉમરમાં જ વિધવા બની છે આા અભિનેત્રી બીજું કોઈ પરંતુ શ્રુતિ ષણમુગા પ્રિયા છે જેમના પર હાલમાં દુખનો પહાડ તૂટી પડ્યો છે. કહેવામાં આવે છે કે અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદનું હાલમાં દુખદ નિધન થઈ […]

Continue Reading
shailesh lodha cse

તારક મહેતા શો છોડ્યા બાદ શૈલેષ લોઢાને લઈ આવ્યા મોટાં સમાચાર, અસિત કુમાર મોદી વિરુધ્ધ શૈલેષ લોઢાંએ જીત્યો કેસ…

હાલમાં તારક મહેતા સિરિયલમાં પોતાનો કિરદાર નિભાવી ચૂકેલા શૈલેષ લોઢાને લઇન મોટાં સમાચાર સામે આવી રહ્યા છે તારક મહેતા સિરિયલ છેલ્લા ગણા સમયથી ચર્ચામાં આવેલી છે જેમાં એક પછી એક કલાકારો આ શોને અલવિદા કહી રહ્યા છે. કહેવામાં આવે છે કે છેલ્લા ગણા દશકથી આ શો પોતાની ખરાબ ખબરોના કારણ ચર્ચામાં રહ્યો છે આ શોમાં […]

Continue Reading
dilip kumar banglo

લક્ઝરી પ્રોજેક્ટના કારણે રસ્તો બનાવવાના હેતુથી તોડવામાં આવશે દિલીપ કુમારનો બંગલો, હવે શું થશે…

હાલમાં બૉલીવુડ જગતમાં પોતાના નામનો ડંકો વગાડનાર દિલીપ કુમારને લઈને ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે દીપિક કુમારે પોતાની અદાઈગીથી આજે ગણ દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા છે ત્યારે હાલમાં તેમના બંગલાને લઈને સમાચાર સામે આવે રહ્યા છે. આા વચ્ચે કહેવામાં આવે છે કે અભિનેતાના મુંબઈમાં ઉપસ્થિત બંગલાને જલદીથી તોડવામાં આવશે જેને લઈને […]

Continue Reading
kalakar tunkavyu jivan

બૉલીવુડના વધુ એક અભિનેતાએ ટૂંકાવ્યું પોતાનું જીવન, 252 કરોડના દેવાથી પરેશાન થઈ કર્યું ન કરવાનું કામ…

હાલમાં ફરી એક વાર બૉલીવુડ જગતમાંથી ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમા હાલ એક વધુ અભિનેતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, હાલમાં આર્ટ ડાઇરેક્ટર નીતિન દેસાઈનું દુખદ નિધન થયાને કારણે આખા બૉલીવુડમાં દુખનો માહોલ જોવા મળે છે. કહેવામાં આવે છે કે નીતિન દેસાઇએ બુધવારે પોતાની ઓફીસમાં જ જીવન ટૂંકાવ્યું હતું તમને જણાવી દઈએ […]

Continue Reading
sima kasam

મંદિરમાં પુજા કરવા ગયેલી સીમા હૈદરથી ઇસ્લામને લઈને પુછવામાં આવ્યો આવો સવાલ, સીમાએ આપ્યો આવો જવાબ…

હાલમાં સીમા હૈદર ફરી એક વાર ચર્ચામાં આવેલી છે કારણકે ઘાલમાં સીમા કેમેરામાં મંદિરમાં પૂજા કરવા દરમિયાન કેદ થતી જોવા મળી છે જેને લઈને હાલમાં મીડિયાના લોકો સીમા માટે રિપોર્ટિંગ કરવા મંદિરમાં ગયા હતા. સીમા હૈદરે મંદિરમાં એવી કાસમ ખાધી હતી કે જેને સાંભળ્યા બાદ સાઉદી અરબમાં રહેતા પતિના પણ હોશ ઊડી ગયા હતા સીમા […]

Continue Reading
cm yogi khupura

સીએમ યોગીએ પહેલી વાર આપ્યું સીમા હૈદર પર આવું બયાન, સાંભળી આખું ખુપુરા ગામ ચોકી ગયું…

હાલમાં પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરના બારામાં લગાતાર વાતો થઈ રહી છે હાલમાં સીમા હૈદરને લઈને પતિ સચિન અને તેમના સસુરથી પણ લગાતાર પૂછપરછ કરવામાં આવી રહી છે જેને લઈને હાલમાં ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં આ મુદ્દા પર પહેલી વખતે સીએમ યોગીએ પોતાનું તાબડતોડ બયાન આપ્યું છે જેને લઈને ચારેય બાજુ હડકંપ મચી […]

Continue Reading
sima bidi

ગુલામ હૈદરે સીમાના બારામાં બતાવ્યુ એક મોટું સત્ય, જાણો શું સીમા હૈદર બીડી પીતી હતી કે નહીં….

હાલમાં પાકિસ્તાની સીમા હૈદર લગાતાર ચર્ચામાં બનેલી છે હાલમાં ભારતમાં આવેલી સીમાને લઈને અનેક પ્રકારના નવા નવા રાઝ ખૂલી રહ્યા છે હાલમાં સચિનના પ્યારમાં પડેલી સીમા હૈદર ભારતમાં આવી ગઈ છે જેને લઈને ફરી એક વાત પતિ ગુલામ હૈદરે સીમને લાઇને મોટો ખુલાસો કર્યો છે. કહેવામા આવે છે કે સીમા હૈદર જે મકાનમાં રહેલી હતી […]

Continue Reading
aentri dayaben

15 વર્ષ પૂરા થતાં જ અસિત કુમાર મોદીએ તારક મહેતા શોને લઈ આપી મોટી ખુશખબરી, જલદીથી થવા જઈ રહી છે દયા ભાભીની એન્ટ્રી…

કહેવામા આવે છે કે તારક મહેતાના દર્શકો માટે હાલમાં અસિત કુમાર મોદીએ મોટી ખુશખબરી આપી છે હાલમાં આ ખુશખબરી દયાભાભી એટલે કે દિશા વકાણીને લઈને સામે આવી રહી છે જેમાં કરીબ ગણા વર્ષોથી દયાભાભી આ શો માથી ગાયબ છે. જ્યારથી દયાભાભીએ તારક મહેતા શોને અલવિદા કહ્યું છે ત્યારથી દર્શકોમાં ભારે શોગનો માહોલ છવાયેલો જોવા મળે […]

Continue Reading