Cli
dilip kumar banglo

લક્ઝરી પ્રોજેક્ટના કારણે રસ્તો બનાવવાના હેતુથી તોડવામાં આવશે દિલીપ કુમારનો બંગલો, હવે શું થશે…

Breaking

હાલમાં બૉલીવુડ જગતમાં પોતાના નામનો ડંકો વગાડનાર દિલીપ કુમારને લઈને ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે દીપિક કુમારે પોતાની અદાઈગીથી આજે ગણ દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા છે ત્યારે હાલમાં તેમના બંગલાને લઈને સમાચાર સામે આવે રહ્યા છે.

આા વચ્ચે કહેવામાં આવે છે કે અભિનેતાના મુંબઈમાં ઉપસ્થિત બંગલાને જલદીથી તોડવામાં આવશે જેને લઈને આા સમાચાર સોશિયલ મીડિયાની અંદર આગની માફક વાઇરલ થઈ રહ્યા છે કહેવામાં આવે છે કે દિલીપ કુમારના આા બંગલાને રિયલ્ટી ડેવલપર અશર ગ્રુપએ ખરીદ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવે છે કે આને 11 મંજિલ તરીકે લકજરીયસ આવાસ યોજના તરીકે બનાવવામાં આવશે કહેવામાં આવે છે કે હવે આા બંગલામાં દિલીપ કુમારના યાદગાર પ્રસંગો પણ સમાપ્ત થઈ જશે હજુ સુધી આા વાતનો ખુલાસો નથી થયો કે અભિનેતાએ આા બંગલાનો સોદો કેટલા રૂપિયામાં કર્યો છે.

પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આા બંગલાના સોદાની કિમત 350 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે જણાવી દઈએ કે દિલીપ કુમારનો આા બંગલો આએક ઇકડ જમીનના ફેલાયેલો છે હાલમાં આા બંગલાને લઈને કામ શરૂ કરી નાખવામાં આવ્યું છે.

દિલીપ કુમારનો આા બંગલો ગણ બધા સમયથી ચર્ચામાં રહેતો હતો ત્યારે હાલમાં ફરી આએક વાર બંગલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે આા બંગલાને લઈને કેટલીક કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *