khajurbhaie kari lidha lagn

ખજુરભાઈએ કરી લીધા લગ્ન ! જુવો લગ્ન ની આ ખાસ તસ્વીરોમાં કેવા જોરદાર લાગે છે નિતિનભાઈ…

સેવાભાવી અને કોમેડી કિંગ ગુજરાતનાં જાણીતા નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ પરણી ગયા છે 8 ડિસેમ્બરના રોજ સાવરકુંડલા ખાતે નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની છોકરી સાથે લગ્ન કર્યા હતાં નીતિન જાની સાવરકુંડલા જાન લઈને આવી પહોંચ્યા હતા ત્યારે આ ઉત્સવમાં સિક્યોરિટી માટે 50થી વધારે બાઉન્સરોને રાખવામાં આવ્યા છે. લગ્નના સ્થળ બાર લોકોની ભારે ભીડ જોવા મળી […]

Continue Reading
know about dinesh fadnish property

પોતાની પાછળ આટલી સંપતિ છોડી ગયા દિનેશ ફડનીસ ઉર્ફે ફ્રીડી…

એ તો તમે જાણતા જ હશો કે હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકારનું નિધન થયું છે સોની ટીવી પર પ્રસારિત થતી સીરિયલ સીઆઇડી માં ફીડીનુ પાત્ર ભજવતા દિનેશ ફડનીસનું હાલમાં જ નિધન થયું છે. ગત ૩૦ નવેમ્બરના રોજ રાતના સમયે અભિનેતાની તબિયત અચાનક ખરાબ થતા તેમના પરિવાર અને મિત્રો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા […]

Continue Reading
baba venga bhavishyavani for 2024

આવનારા નવા વર્ષ 2024ને લઇ બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણી ! અમદાવાદીઓ માટે ખાસ જાણવા જેવી…

વર્ષ 2024 આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. નવા વર્ષમાં શું થવાનું છે? એ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. નવું વર્ષ આવતા જ બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા તેજ બની ગઈ છે. બુલ્ગારિયાની મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી દર વર્ષે સાચી સાબિત થઈ છે. એવામાં વર્ષ 2024ને લઈને પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરે છે. […]

Continue Reading
know about this pgvcl and farmer issue

1 રૂપિયાના લેણા માટે વીજળી વિભાગે આપી નોટિસ ! માત્ર 1 રૂપિયા માટે ખેડૂત સામે કોર્ટ કેસ…

અમરેલીના ખેડૂતને 1 રૂપિયાની રિકવરી માટે નોટીસ આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, PGVCLની કોર્ટ દ્વારા ખેડૂતને 5 રૂપિયાની ટીકીટ ખર્ચી માત્ર 1 રૂપિયાની રિકવરી નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ હવે ઉર્જા મંત્રી કનુ દેસાઇનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી […]

Continue Reading
ahmedabad bullet train plateform update

ગજબનું સૌદર્ય, અદભૂત કારીગરી! દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર, ભલભલા એરપોર્ટને ઝાંખું પાડે છે…

અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળવાની છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થયો છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દર્શ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ઘણું લાભ થશે […]

Continue Reading
dinesh fadnish freedi sister say this about doctor

દિનેશ ફડનીસના નજીકના વ્યક્તિનો આરોપ, કહ્યું ડોક્ટરની બેદરકારીને કારણે ગયો છે જીવ…

કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. ડોક્ટર ધારે તો કોઈનો જીવ બચાવી પણ શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે. આજના આ યુગમાં ટેકનોલોજી ભલે આગળ વધી ગઈ હોય તેમ છતાં પણ ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં, ડોક્ટરની એક બેદરકારીને કારણે ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે હાલમાં […]

Continue Reading
freedi deaughter and father said this about freedi

મૃત્યુ પછી દિનેશ ફડનીસની પત્ની નયનાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું…

એ તો તમે જાણતા જ હશો કે હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર દિનેશ ફડનીસનું નિધન થયું છે. દિનેશ ૩૦નવેમ્બરથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જે બાદ ગત ૫ તારીખે તેમના નિધનના સમાચાર સામે આવ્યા હતા. જો કે હાલમાં એક તરફ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો કલાકારના નિધન અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તો […]

Continue Reading
freedi frind say this most imp information

દિનેશ ફડનીસના મિત્રોએ આપી મહત્વની જાણકારી, કહ્યું તેમના એક એક અંગ ખરાબ થઈ ચુક્યા હતા…

બાળકો અને યુવાનોની મનપસંદ સિરિયલ સીઆઇડી તો તમે જોઈ જ હશે. પાછલા ઘણા વર્ષોથી સોની ટીવી દ્વારા લોકોનું મનોરંજન કરતી આ સીરિયલ તેના કોન્સેપ્ટ ને કારણે શરૂઆતથી જ ચર્ચામાં રહેતી આવી છે. જો કે હાલમાં આ સીરિયલ તેના એક કલાકારને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ આ સીરિયલમાં ફેડ્ડીની ભૂમિકા ભજવતા કલાકારનું મોત નિપજ્યું છે. […]

Continue Reading
must know if you farmer and gehu

શિયાળુ ઘઉંનું વાવેતર કર્યું હોય તો જાણી લેજો આ ખાસ બાબતો પછી કહેતા નહીં કે કીધું ન હતું…

અમરેલી: સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂત રવી પાકનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. અમરેલી જીલ્લામાં રવિ પાકમાં ઘઉં, ચણા, ડુંગળી,બાજરો,જીરું,અજમાંનું વાવેતર કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લામાં ઘઉં વાવેતર પણ મોટા પ્રમાણમાં થયા છે. ખાસ ઘઉંમાં લોકવનની સુધારેલી જાતનું વાવેતર કરેલ છે. ઘઉંના પાકમાં 16 વાર પાણી પાવામાં આવે છે. જ્યારે આખરે ઘઉં તૈયાર […]

Continue Reading
qr code complain box

બગીચામાં ગંદકી દેખાય તો હવે QR કોડ થી થઈ જશે ફરિયાદ , AMCએ લીધો આ મહત્વનો નિર્ણય…

Ahmedabad News : અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે AMC દ્વારા એક નવો અભગમ શરૂ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે થી અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી AMC ફરિયાદ કરી શકશે. જેને લઈ હાલમાં મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં આગામી […]

Continue Reading