મૌની રોયના લગ્નજીવનમાં આવી ગઈ તિરાડ? માત્ર 4 વર્ષમાં જ તલાકની ચર્ચાઓ!
શું મૌની રોયના લગ્નજીવનમાં તિરાડ આવી ગઈ છે? શું માત્ર ચાર વર્ષમાં જ મૌની રોય અને સુરજ નાંબિયારના પ્રેમભર્યા સંબંધનો અંત આવી રહ્યો છે? બંનેના સંબંધોમાં દૂરી આવી ગઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું બંનેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે? સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરવાથી લઈને સુંદર યાદોથી ભરેલી તસવીરો ડિલીટ કરવાની […]
Continue Reading