ભયંકર અકસ્માતમાં ભરવાડ સમાજના ૭ લોકોના કરુણ મૃત્યુ, ધજા ચઢાવવા જતા હતા ને…
ભરવાડ સમાજમાં આજે ઘેરો માતમ છવાઈ ગયો છે એકસાથે સાત દીવા ભુજાઈ ગયા છે અને પરિવારનું આંગણું સુનું થઈ ગયું છે એક બાજુ રો કક્કડ આંસુઓની ધાર અને હચમચાવી દે એવા દ્રશ્ય સુરેન્દ્રનગર પાસેથી સામે આવ્યા છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. ગુજરાતના હાઈવે પર અકસ્માતનો કાળો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. રોજ […]
Continue Reading