FIRથી કેમ ડરે છે સરકાર? અજીત પવારના મૃત્ય મામલે રોહિત પવારે રહસ્ય ખોલ્યું
રોહિત પવારને મળ્યા બાદ, રાજ ઠાકરેએ પત્રકારોને સંબોધન કર્યું અને સરકારને પ્રશ્ન કર્યો. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે અકસ્માત ધુમ્મસને કારણે થયો હતો કે નહીં. તેમણે કહ્યું કે રોહિત પવારે ત્રણ અલગ અલગ જગ્યાએ FIR દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવારના ધારાસભ્ય રોહિત પવાર શુક્રવારે સવારે દાદરના શિવાજી પાર્ક […]
Continue Reading