જસ્ટિસ યશવંત વર્મા કોણ છે? રોકડ કૌભાંડથી રાજીનામા સુધી
રોકડ કૌભાંડના વિવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી રકમ રોકડ મળી આવ્યા બાદ તેઓ વિવાદમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર તેમને […]
Continue Reading