આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત, બસમાં આગ લાગી, ડઝનેક લોકો જીવતા બળી ગયા
આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ બસ અને ટિપર લારી વચ્ચે અથડાયા બાદ આગ લાગી જતાં 13 લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે અગાઉ કહ્યું હતું કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જેમાં ઘણા મુસાફરો જીવતા બળી ગયા હતા.”લગભગ આઠ લોકો જીવતા બળી ગયા હતા, અને અત્યાર સુધીમાં લગભગ […]
Continue Reading