આસામના જોરહાટમાં બની એક મોટી વિમાન દુર્ઘટના! દેશે પાંચ બહાદુર જવાનોને ગુમાવ્યા?
અત્યારની સૌથી મોટી ખબર આસામના જોરહાટ એરબેઝ પર થયેલા AN-32 વિમાન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ભારતીય વાયુસેનાના આ પરિવહન વિમાનના ક્રેશ થવાથી દેશે પોતાના પાંચ બહાદુર જવાનોને ગુમાવ્યા છે. વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાંચ વીર એર વોરિયર્સે દેશસેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જોકે આ દુખદ અકસ્માતમાં વિમાનના કો-પાઇલટનો જીવ બચી […]
Continue Reading