ચૈતર વસાવાને છોડાવવા કેજરીવાલે દિલ્હીથી વકીલોની આખી ફૌજ મોકલી?
ચૈતર વસાવાને છોડાવા અરવિંદ કેજરીવાલે દિલ્હીથી વકીલોને આખી ફોજ મોકલી હવે ચૈતર વસાવાને મળશે જામીન. મિત્રો ગુજરાતના રાજ્યકાળમાં હાલમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ચૈતર વસાવાનો કેસ ખૂબ જ ચર્ચિત વિષય બન્યો છે ચૈતર વસાવા જેઓ આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના મજબૂત આધાર સ્તંભ ગણાય છે તેઓ હાલમાં કાયદેકી આટી ગૂટીમાં ફસાયા છે વન વિભાગ […]
Continue Reading