આણંદના રેલવે ઓવરબ્રિજનો ગર્ડર બનતા પહેલા જ કડાકાભેર તૂટી પડ્યો! કોનો વાંક?
[સંગીત] [સંગીત] વધુ એક બ્રિજનો એક ભાગ ધરાશાહી અને ફરી પ્રશાસનની સામે સવાલો ઊભા થયા છે કારણ કે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારને કારણે જ આ બ્રીજ જે છે એ તૂટતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આપણે અત્યારે આણંદ જિલ્લાના અડાસ ગામમાં છે. અડાસ ગામમાં તમે જે આ બ્રીજ જોઈ રહ્યા છો એ બ્રીજ આણંદથી […]
Continue Reading