PM મોદીએ કેમ કહ્યું “સોનું ન ખરીદો”? ભારત પર આવી રહ્યું છે આર્થિક સંકટ ?
ભારતની રાજનીતિમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે જ્યારે પ્રધાનમંત્રીએ સીધા જનતાને કહ્યું હોય કે એક વર્ષ સુધી સોનું ન ખરીદો અને ખાવાના તેલનો ઓછો ઉપયોગ કરો. અને તેનું કારણ જણાવાયું દેશની વિદેશી મુદ્રા બચાવવાનું. પરંતુ સવાલ એ છે કે શું ભારતની અર્થવ્યવસ્થા ખરેખર એટલા દબાણમાં છે? શું ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધનો પ્રભાવ ભારત પર એટલો મોટો […]
Continue Reading