સુઈગામના માધપુરાના યુવકની જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ
વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના માધાપુરા ગામના યુવકે વહીવટી તંત્ર અને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને થરાદ કલેક્ટરને ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતો પત્ર લખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અરસદાર સોલંકી વિપુલકુમાર ખોડાભાઈએ સુઈગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમ જ સ્થાનિક કેટલાક તત્વો સામે ગંભીર આક્ષેપો કર્યા છે અરસદારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી […]
Continue Reading