કચ્છની જેસલ-તોરલની સમાધિનું શું છે રહસ્ય? બંને ભેગી થતાં મહાપ્રલય આવશે?
આ વાર્તા કચ્છના અંજારમાં આવેલી સતી તોરલ અને જેસલ જાડેજાની પવિત્ર સમાધિ અને તેમના જીવન પરિવર્તનની છે. સમય બદલાયો છે પણ આજેય લોકો આ સત્ય ઘટનાને યાદ કરે છે. ચાલો આપણે આ આખી વાતને વિગતવાર જાણીએ.ભુજથી લગભગ 40 કિલોમીટરના અંતરે એક ગામ આવેલું છે, જેને આજે આપણે અંજાર તરીકે જાણીએ છીએ. અહીં સતી તોરલ અને […]
Continue Reading