જો તમે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદો તો શું થશે?
દેશ હિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણે જે પણ રસ્તા અપનાવી શકીએ, આપણે બચાવવા પડશે. આપણું સોનું ન ખરીદવું દેશ હિતમાં કેવી રીતે હોઈ શકે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણે કોઈ પેનિક બટન […]
Continue Reading