લોકપ્રિય ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતાહૈ ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે પંખે લટકીને આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું વૈશાલીની ખુદખુશી થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે માત્ર 30 વર્ષની વૈશાલી ખુબ સરળ અને ઉમદા સ્વભાવ ની હતી તે પોતાના ઈન્સ્ટાગ્રામ.
પર હંમેશા પોતાના વિડીઓ ફોટો અપલોડ કરતી ચાહકો પણ એને ખુબજ પસંદ કરતા હતા પરંતુ અભિનેત્રીની અચાનક ખુદખુશી અને ચિઠ્ઠી બાદ જે નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે તેછે રાહુલ લલવાની જેને પોલીસ પણ તલાસ કરી રહી છે વૈશાલીની ખુદખુશી બાદ રાહુલ ફરારછે આ રાહુલ.
લલવાની બીજું કોઈ નહીં પણ વૈશાલી ઠક્કરનો જુનો બોયફ્રેન્ડ હતો જે એની પાડોશ માં જ રહેતો હતો જે બેવર્ષ થી વૈશાલીને હેરાન કરતો હતો રાહુલ અને વૈશાલી બંને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ રાહુલના લગ્ન થયા બાદ વૈશાલીએ એની સાથેના સંબંધો તોડી નાખ્યા પરંતુ રાહુલ એની.
સાથે સંબંધો તોડવા માગતો નહોતો અને જુના ફોટોગ્રાફ્સ થી એને હેરાન કરતો રાહુલ પોતાના લગ્ન બાદ પણ વૈશાલી થી સંબંધો રાખવા માગતો હતો પરંતુ વૈશાલી હવે જ સંબંધોથી રાજી નહોતી એના કારણે રાહુલ લલવાની સાથે રાહુલની પત્નીએ પણ વૈશાલીને માનસિક અને.
શારીરિક ટોર્ચર કરવાનું ચાલુ કર્યું વૈશાલીની સગાઈ પણ તોડાવી નાખી સાથે 20 ઓક્ટોબરના રોજ વૈશાલી ના લગ્ન પણ હતા જે લગ્નને પણ રાહુલે તોડાવી નાખ્યા જેના કારણે માનસિક હતાશ થઈને વૈશાલી એ ખુદ ખુશી કરી અને ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે રાહુલે મારુ છેલ્લા બે વર્ષથી શારીરિક અને.
માનસિક શોષણ કર્યું હતું પોતાના મા બાપની માફી માગતા કહ્યું હતુંકે હું તમારી દીકરી ના બની શકી રાહુલને કાયદો વ્યવસ્થા સજા આપશે એવી અપીલ કરતા એને હું જાઉં છું ની અંતિમ લાઈન પણ લખી હતી વાચંક મિત્રો આપનો આ કરુણ ઘટના વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો