દેશની આઝાદીને આજે ઘણા વર્ષો થઈ ગયા આઝાદી બાદ ઘણા બદલાવ આવ્યા આજે ટેકનોલોજી અને વિજ્ઞાનને ખૂબ પ્રગતિ કરી છે પરંતુ આજે પણ ઘણા લોકો અંધશ્રદ્ધા ભૂત પ્રેત જાદુટોના જેવી ભ્રામક બાબતો વિશ્વાસ ધરાવે છે અને એને ધંધો પણ બનાવી લેછે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ ના બુલેદંખંડમાથી અહીં જીલ્લા સરકારી હોસ્પિટલ ની બહાર જ એક વ્યક્તિ એક મહીનાનો તાંત્રીક વિધી થી ઈલાજ કરતો જોવા મળ્યો હતો આ વ્યક્તિ મહિલાનો એક હાથ પકડીને કંઈક વસ્તુ ફેવરી રહ્યો હતો જ્યારે એને પૂછ્યું કે આપ શું કરોછો આ કેવી વિદ્યાછે એ અમને પણ જણાવો ક્યારે તાંત્રિક બાબાએ કહ્યું કે.
આ એક મંત્ર છે જે બોલવું પડેછે આ મહિલાને એક વિંછી કરડી ગયો હતો એને હું મંત્રોચ્ચાર થી ઉતારતો હતો ત્યારે મીડિયાકર્મી એ પૂછ્યુંકે શું લાગે છે તમને આરામ મળી જશે ત્યારે તાંત્રિક બાબાએ જણાવ્યું હતું કે જેટલા લોકોને પણ વિંછી કરડે છે એને હું ઉતારું છું અને આરામ મળી જાય છે તેને સવાલ કર્યો કે હોસ્પિટલમાં એનો ઈલાજ ચાલી રહ્યોછે તોશું એ છતાં પણ આપ મંત્રોચ્ચાર કરો છો.
ત્યારે તાંત્રિક બાબાએ જણાવ્યું કે એ તો ડોક્ટર કહી શકે હું એમની વિશે કંઈ ના જણાવી શકું હું મંત્રોચ્ચાર સાથે ઘણા લોકોને બેઠા કરી દઉ છું જીલ્લા હોસ્પિટલ ની બહાર જ આ બાબાને જોઈને લોકો પણ ઉમટી પડ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાઈરલ થયો હતો પરંતુ આ બાબતે જીલ્લા તંત્ર એ કોઈ જવાબ આપ્યો નહોતો.