Cli

ફિલ્મ ફ્લોપ ગયા પછી પણ રાજકુમારની આ એક ખાસિયત હતી, જાણો એમના જીવનની જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો…

Bollywood/Entertainment Life Style Story

બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા રાજ કુમાર એમના ડાયલોગ અને અલગ અંદાજને લઈને અત્યારે પણ દેશભરમાં લોકપ્રિય છે તેઓ એક સમયે બોલીવુડમાં પોતાની ધાક જમાવી હતી એમના ડાયલોગ સાંભળવા માટે જ ફેન્સ સિનેમાઘરોમાં આવતા હતા પરતું મિત્રો આપણે એમનાથી જોડાયેલ એક ખાસીયત હતો તેની વાત કરીવાના છીએ.

હકીકતમાં રાજ કુમાર પોતાનો ફિલ્મ બનાવતા ત્યરે લગભગ એમની ફિલ્મો હિટ જતી એમને ફેન્સ ખુબ પ્રેમ આપતા ક્યારેક એમની ફિલ્મ ફ્લોપ પણ જતી પરંતુ એમનો એક ખાસિયત ફિલ્મ હિટ જાય કે ફ્લોપ તેઓ પોતાની ફિલ્મનો ચાર્જ વધારી દેતા હતા હતા એજ એમની મહત્વની ખાસિયત હતી.

એ સમયે રાજકુમારની એક મોટી ખાસિયત એ હતી કે તેઓ કોઈને પણ પોતાના નતા માનતા તેની ખાસ સ્ટાઈલ એ હતી કે તેઓ દરેક ફિલ્મ પછી તેઓ ફિલ્મોમાં કરવાનો ચાર્જ વધારી દેતા હતા મીડિયા રિપોર્ટ્સ મુજબ એકવાર જ્યારે તેમની સેક્રેટરીએ તેમને આ ખાસિયત વિશે પૂછ્યું તો તેમણે પોતાની સ્ટાઈલમાં કહેતા હતા કે ફિલ્મ.

ચાલે કે ન ચાલે હું નિષ્ફળ નથી થયો કહેવાય છેકે રાજ કુમાર દરેક ફિલ્મ પછી એક લાખ રૂપિયા ફી વધારી દેતા હતા રાજકુમાર ભલે અત્યારે આ દુનિયામાં નથી પરંતુ એમના ડાયલોગ અત્યારે પણ જીવિત છે આજે પણ લોકોના મોઢે એમના ડાયલોગ સાંભળવા મળે છે મિત્રો તમે પણ રાજકુમારના ફેન્સ હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *