હાલમાં રણવીર સીંગે નિર્વસ્ત્ર ફોટોશૂટ કરાવીને સોસીયલ મીડિયામાં લોકોના ટ્રોલિંગ બન્યા હતા એમણે ન્યુઝ મેગેઝીન પેપર માટે પુરી રીતે નિર્વસ્ત્ર થઈને ફોટોશૂટ કરાવ્યું હતું તેને લઈને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ અને અભિનેતાઓ એ પોતાની પ્રતિક્રિયા આપી હતી હબે અર્જુન કપૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રણવીરસિંહની આવનાર ફિલ્મ એક વિલન રિટર્ન્સના નવા ટ્રેલર લોન્ચ દરમિયાન રણવીર સિંહના ખાસ મિત્ર અર્જુન કપૂરે નિર્વસ્ત્ર ફોટોશૂટ પર પોતાની પ્રતિક્રિયા આપીછે હકીકતમાં અહીં અર્જુન કપૂરને રણવીરના નિર્વસ્ત્ર ફોટો પર પૂછવામાં આવતા જવાબમાં અર્જુને કહ્યું તમે જે જીવવા માંગો છો એજ રીતે જીવવાનો.
મોકો આપવો જોઈએ મને નથી લાગતું કે રણવીર સિંહ ક્યારેય એવું કંઈ કરેછે જે તેના પર બાહ્ય રીતે ન લાદે તમે રણવીરે 10 થી 12 વર્ષથી જોતા આવ્યા છો તેઓ જ્યાં પણ જાય છે ત્યાં વાતાવરણ મોજ મસ્તી અને આનંદ જોવા મળે છે અને તે એમના જીવનની ખાસિયતનો એક ભાગ છે અર્જુન કપૂર ત્યાં જ નહીં રોકાયા એમણે.
આગળ જણાવતા કહ્યું નિર્વસ્ત્ર ફોટોશૂટ કરવાની એમની પસંદ છે તેમનું સોશિયલ મીડિયા છે એમને ખબર હોય કે એમને કેવું વર્તન કરવું ન કરવું અને તેઓ જો એવી વાતથી સારું મહેસુસ કરે તો તમારે પણ એમની વાતની ઈજ્જત કરવી જોઈએ મિત્રો અર્જુન કપૂરની આ વાત પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેટબોક્સમાં જણાવી શકો છો.