Cli
આ લોકો સીરિયલમાં દેખાય એવા સાચી જિંદગીમાં નથી અને, અનુપમા સીરિયલ નો ભાંડો સમરે ફોડ્યો..

આ લોકો સીરિયલમાં દેખાય એવા સાચી જિંદગીમાં નથી અને, અનુપમા સીરિયલ નો ભાંડો સમરે ફોડ્યો..

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય સિરિયલ અનુપમા છેલ્લા કેટલાય દિવસોથી વિવાદોમાં છે અનુપના સિરિયલને અત્યારે સૌથી વધી પસંદ કરવામાં આવતી સિરિયલ છે પરંતુ અત્યારે સિરિયલ ઘણા વિવાદોનો સામનો કરી રહી છે અનુપમાના પુત્ર સમરનું પાત્ર ભજવતા પારસ કાલણાવતનું સીરિયલમાંથી કટ થઈ ગયું તેના બાદ પારસે લાલપીળા થઈ ગયા.

અને બધા પર આરોપ લગાવ્યા માનવામાં આવી રહ્યું છેકે અનુપમ સીરિયલના મેકર્સ સાથે વાત કર્યા વગર ઝલક દિખલાજા શોને સાઈન કરી લીધો હતો તેથી રિરિલિન મેકરોએ રાતો રાત પર્સને બહારનો રસ્તો બતાવી દીધો પરંતુ હવે આ ખબરો આવ્યા બાદ પારશે મૌન તોડ્યું છે એક્ટરે પારશે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના પર ગુસ્સો જાહેર કર્યો છે.

લેટેસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન પારસે રૂપાલીનું નામ લીધા વિના કહ્યું હું તમને મારા દુશ્મનનું નામ નથી જણાવી શકતો કારણકે હું કોઈ મહિલા પર આરોપ લગાવવા માંગતો નથી અને આ મુદ્દે હું મૌન રહેવા માંગુછું જો વધુ શબ્દો બાણ થશે તો વિવાદ વધી શકે છે પારસે શોના કાસ્ટ ગાંગુલી અને ગૌરવ ખન્ના પર ગુસ્સો નીકળતા.

કહ્યું તેને શોમાંથી નીકાળ્યા બાદ કેટલાક લોકોએ સંપર્ક કર્યો હતો પરંતુ આ બંનેએ એક ફોન કે મેસેજ પણ ન કર્યો આ બંનેએ પારસનો હાલચાલ પણ ન પૂછ્યો એ વાત પારસને બહુ હેરાન કરી ગઈ પારસે વાતો વાતોમાં કહ્યું જેટલા સારા આ લોકો સીરિયલમાં દેખાય છે તેઓ લાઈફમાં બિલકુલ એવા નથી પારસના આ આરોપો પર રૂપાલી મૌન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *