Cli

બોલીવુડે ફરીથી એકવાર હિન્દૂ ધર્મની લાગણીઓ ને ઠેશ પહોંચાડી ! જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડે ફરીથી એકવાર હિન્દૂ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે રણબિર કપૂરની ફિલ્મ બ્રહ્માશત્રના ટ્રેલરમાં એક એવી હરકત સામે આવી છે જેના પર બબાલ મચી ગઈ છે અહી ટ્રેલરમાં રણવીર કપૂરને મંદિરમાં રણબીર કપૂરની ચપ્પલ પહેરીને બતાવાયા છે બોલીવુડમાં હિન્દૂ ધર્મની ભવનાઓને.

ઠેસ પહોંચાડવાનો આરોપ પહેલાથી જ લાગતો આવ્યો છે પરંતુ વખતે તો હદ બાર થઈ ગયું છે બ્રહ્માશત્ર એક ધર્મ આધારિત ફિલ્મ છે અને તેના પર જ મોટી ભૂલ કરવાં આવી છે ટ્રેરલમાં બતાવ્યું છેકે રણવીર કપૂરની એન્ટ્રીમાં તેઓ મંદિર બાજુ ચપ્પલ પહેરીને ભાગતા જોવા મળી રહ્યા છે પછી તેઓ એ જૂતા પહેરીને મંદિરમાં જઈને ઘંટી પણ વગાડે છે.

એ સીન જોઈને ભાવનાઓ ભડકી ગઈ છે લોકોનું કહી રહ્યા છેકે એક બાજુ લોકો સાઉથ સિનેમાના સ્ટાર ભગવાનને સન્માન આપવા માટે આટલી નાની નાની વાતનો ધ્યાન રાખે છે અને એકબાજુ આ બૉલીવુડ છે જેમને આ વાતોથી કોઈ ફર્ક જ નથી પડતો મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *