Cli
ખુશખબરી જુના ટપ્પુ ની તારક મહેતા શો થઈ એન્ટ્રી, સેટ પર આનંદનો માહોલ...

ખુશખબરી જુના ટપ્પુ ની તારક મહેતા શો થઈ એન્ટ્રી, સેટ પર આનંદનો માહોલ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા બધા સમયથી એવી ખબરો સામે આવી રહી છેકે શું ભવ્ય ગાંધી અને દિશા વાકાણી પરત ફરે છે જ્યારે નવા ટપ્પુ નુ પાત્ર ભજવતા રાજ અનાદકટે આ શોને છોડી દિધોછે આ વચ્ચે એવી ખબરો સામે આવી છેકે જુનો ટપુ ભવ્ય ગાંધી ફરી શોમા ફરીવાર ટપુનું પાત્ર ભજવતો જોવા મળશે.

તાજેતરમાં દિવાળીના એક એપિસોડના પ્રોમોમાં એવું દેખાડવામાં આવ્યું છેકે ટપ્પુ ફોન પર સોનુ સાથે વાત કરે છે અને સોનું ખૂબ જ ખુશ થઈને નાચવા લાગે છે જ્યારે આત્મારામ તુકારામ ભીડે અને માધ્વી ભાભી સોનુ ને પૂછે છે ત્યારે સોનુ કહે છેકે ટપ્પુ સોસાયટીમાં પાછો ફરી રહ્યો છે પર ટપુ જણાવી રહ્યો છેકે તે સોસાયટીમાં.

એક સરપ્રાઈઝ સાથે આવી રહ્યો છે ત્યારે દિવાળીના આ એપિસોડમાં શો મેકર આશિત મોદીએ નક્કી કર્યું છેકે તે દર્શકોને ખૂબ જ ઉત્સાહિત જોવા માંગે છે અને આ કારણે તેઓ દિવાળી પૂજાના સમયે ફાઈનલી ભવ્ય ગાંધી અને દિશા વાકાણી ને શોમાં પરત લાવી રહ્યા છે આ શોની.

ટીઆરપી ને તેઓ ઘટવા દેવા માગતા નથી અને દર્શકોને દિવાળી ના પાવન તહેવાર પર ખૂબ જ આનંદિત જોવા માટે દિવાળીના એપિસોડમાં ભવ્ય ગાંધીની ભવ્ય એન્ટ્રી સાથે દિશા વાકાણી નો દયાબેન ના ગરબા પણ જોવા મળશે દર્શકો ખૂબ જ માંગ કરી રહ્યા છે કે દયાબેન ને.

પાછા લાવવામાં આવે અને જેઠાલાલે પણ એક એપિસોડમાં જણાવ્યું છેકે જો દયા પાછી નહીં આવે તો હું અન્નજળનો ત્યાગ કરીશ આ વચ્ચે પ્રાપ્ત માહિતીથી દર્શકોમાં આનંદનો માહોલ છવાઈ ગયોછે તો વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે પોસ્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *