Cli
તારક મહેતા શોને લઈને મોટી અપડેટ, શૈલેષ લોઢા કરશે વાપશી, સચિન શ્રોફ થયા શોથી બહાર...

તારક મહેતા શોને લઈને મોટી અપડેટ, શૈલેષ લોઢા કરશે વાપશી, સચિન શ્રોફ થયા શોથી બહાર…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દેશભરમાં ખુબ જ જોવાતો ટીવી શોછે પરંતુ મા છેલ્લા ઘણા સમયથી જુના પાત્રોને રિપ્લેસ કરીને નવા પાત્રો શો મેકર આશિત મોદી લાવેલા છે પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના ચાહકો આ બાબતથી ખૂબ જ નારાજ છે અને સોશિયલ મીડિયામાં.

પોતાની નારાજગીને વ્યક્ત કરી રહ્યાછે આ વચ્ચે દર્શકો માટે ‌ખુબ સારા સમાચાર સામે આવ્યા છે શૈલેષ લોઢાના ગયા બાદ આ સોની લોકપ્રિયતા ઘટી હતી અને શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને લાવવામાં આવ્યા હતા પરંતુ સચિન શ્રોફના અભિનયને દર્શકો પસંદ કરતા નથી તારક મહેતાના પાત્રમાં છેલ્લા 14 વર્ષથી છવાયેલા.

શૈલેષ લોઢા ને દર્શકો ખુબ જ પ્રેમ કરે છે એમના અભિનયને વખાણી દર્શકો સતત માગં કરી રહ્યા છેકે શૈલેષ લોઢાને પરત લાવો ઘણા સોસીયલ મિડીયા યુઝરો એ બોયકોટ તારક મહેતા નો ટ્રેડ પણ ચલાવ્યો હતો અને શો મેકર આશિત મોદીને સતત ટ્રોલ કરીને શૈલેષ લોઢા ને પરત લાવવાની વાત કરતા હતા શૈલેષ લોઢા એ પણ.

પોતાની ઘણી સાયરીઓ માં ઉલ્લેખ કર્યો હતો કે એમના શોથી નિકડવા પાછડ શો મેકર જવાબદારછે એ શોમાં અભિનય કરવા માગંતા હતા આ બધી જ બાબતો વચ્ચે તારક મહેતા શોના દર્શકો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે શૈલેષ લોઢા આ શોમાં પરત ફરશે એક મિડીયા અહેવાલમાં શો મેકર.

આશિત મોદી એ એવા સંકેત આપ્યા છે સચીન શ્રોફ ની જગ્યાએ ફરી શૈલેષ લોઢા જોવા મળશે એમના વિવાદનો સુખદ અંત આવ્યો છે દર્શકો માં ગજબની ખુશી જોવા મળી રહી છે ફરી શૈલેષ લોઢા મહેતા સાહેબ બનીને જેઠાલાલ ના ફાયર બ્રિગેડ બની ને સમસ્યાઓ નો ઉકેલ લાવતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *