Cli
માત્ર 24 કલાકમાં ટુટી ગયા લગ્ન રાખી સાવંતના, આદીલ ખાને સુહાગરાતના બીજા દિવસે જ આપ્યો દગો ?

માત્ર 24 કલાકમાં ટુટી ગયા લગ્ન રાખી સાવંતના, આદીલ ખાને સુહાગરાતના બીજા દિવસે જ આપ્યો દગો ?

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતે પોતાના લગ્નનું એલાન કર્યા ને હજુ 24 કલાક પણ નથી થયા તો એમના લગ્નને પનોતી લાગી ગઈ છે એક બાજુ રાખી સાવંતે પોતાના લગ્નનો દાવો કર્યો હતો તો બીજી તરફ તેના પતિ આદિલ દુરાની ખાને આ લગ્નને જુઠા જણાવી દીધા છે આદિલ ખાને જણાવ્યું હતું કે તેમને.

રાખી સાવન સાથે કોઈ નિકાહ કર્યા નથી હજુ ગઈ કાલે જ રાખી સાવંત અને આદિલ ખાનની ગળામાં ફૂલ હાર પહેરેલી તસવીરો સામે આવી હતી સાથે મેરેજ સર્ટિફિકેટ પણ દેખાડવામાં આવ્યું હતું રાખી સાવંતે પોતાનું નિકાહનામુ અને લગ્નનું સર્ટિફિકેટ પણ શેર કર્યું હતું રાખી સાવંતે જણાવ્યું હતું કે તેને.

સાત મહિના પહેલા પોતાનું ધર્મ પરિવર્તન કરીને ફાતિમાં બની ગઈ હતી અને હવે આદિલ સાથે નિકાહ પણ કરી લીધા હતા ઇન્ટરવ્યૂ માં રાખી સાવંતે જણાવ્યું છે કે આદિલખાને આ લગ્નને છુપાવવા માટે જણાવ્યું હતું મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે મારા નિકાહ પણ થઈ ગયા છે હવે આપની સાથે હું મારા અને.

આદિલખાનના નિકાહની વાત એટલા માટે શેર કરી રહી છું કે મને એવું લાગી રહ્યું છે કે આદિલ ખાનનું બીજે અફેર ચાલી રહ્યું છે રાખી સાવંતે જણાવ્યું હતું કે આદિલ ખાન હવે મારી સાથે વાત કરી રહ્યા નથી રાખીને પણ એવું લાગી રહ્યું છે કે લવ જેહાદ પોતાની સાથે થઈ રહ્યું છે તાજેતરમાં રાખી.

જણાવ્યું હતું કે હું આ સમયમાં ખૂબ જ પરેશાન છું મારી માની તબિયત ખૂબ જ લથડી રહી છે મને કાંઈ જ ખબર પડતી નથી કે હવે હું શું કરું રાખી સાવંત ની માતા હોસ્પિટલમાં દાખલ છે તેમને બ્રેઇન ટ્યુમર કેન્સલ ની બીમારી છે રાખી સાવંત એક તરફ હોસ્પિટલમાં પોતાની માનો ઈલાજ કરાવી રહી છે.

તો બીજી તરફ આદિલ ખાન એમ જણાવી રહ્યા છે કે રાખી જૂઠું બોલી રહી છે તેમના કોઈ જ લગ્ન તેની સાથે થયા નથી બંનેની લવ ઇન રિલેશનની ખબરો બધાની સામે હતી એ વચ્ચે આદિલખાનનું આ નિવેદન સાંભળીને રાખી સાવંતના પગ નીચેથી જમીન સરકી ગઈ છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *