બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને તેમના પરિવારજનો એકવાર ફરી ખૂબ મોટી મુશ્કેલીમાં આવી ચૂક્યા છેપરંતુ આ વખતે શાહરુખ ખાન કે તેમના બાળકો નહીં પરંતુ ગૌરીખાન નિશાને આવી ચૂકી છે ગૌરીખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના કારણે શાહરુખ ખાન અને ગૌરી ખાન.
પર સંકટના વાદળો ઘેરાયા છે મુંબઈના રહેવાસી કિરીટ જશવંત શાહે એવો દાવો કર્યો છે કે તેને તુલસીયાની ગૃપ કન્ટ્રક્શન દ્વારા નિર્મિત લખનઉ માં એક ફ્લેટ વેચાણ રાખ્યો હતો જેની કિંમત કરોડોમાં હતી કિરીટ શાહ આજ સુધી કંપની ને આ ફ્લેટની રકમના 86 લાખ રૂપિયા આપી ચુક્યો છે એ છતાં પણ તેને ફ્લેટ આપવામાં આવ્યો નથી.
હવે આ વ્યક્તિ એ તુલસીયાની ગૃપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે તુલસીયાની કન્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ લિમીટેડ ના સીએમડી અનીલ કુમાર તુલસીયાની ડાયરેક્ટર મહેશ તુલસીયાની અને બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન વિરુદ્ધ કિરીટ શાહે લખનઉ સુશાંત.
ગોલ્ફ સીટી પોલીસ મથકે 409 કલમ હેઠળ છેતરપિંડી નો કેશ નોંધાવી એ ઉલ્લેખ પણ કર્યો છે કે ગૌરી ખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હોવાના કારણે તેની વાતોથી પ્રભાવિત થઈને મેં આ ફ્લેટ ખરીદ્યો હતો પરંતુ આ કંપનીએ એ ફ્લેટ બીજાને આપી દીધો છે અને મારી રકમ પણ મને પરત આપવામાં આવી નથી જેટલી જવાબદાર કંપની છે.
તેટલી જવાબદાર ગૌરીખાન પણ છે સ્ટાર અભિનેતા શાહરુખ ખાન ની પત્ની આ કંપની ની બ્રાન્ડ એમ્બેસેડર છે તો તેને કોઈ વાંધો નહી આવે એ માટે તેને 86 લાખનું રોકાણ કર્યું હતું પરંતુ તેની સાથે છેતરપિંડી થતાં તેને કંપની અને ગૌરી ખાન વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો સૌથી મોટી હેરાનની વાત એ છે કે સાલ 2016 માં કિરીટ શાહને.
ફ્લેટ આપવાનું જણાવ્યું હતું પરંતુ હજુ સુધી તેને ફ્લેટના આપતા અને અન્ય કોઈ વ્યક્તિને આપી દેવામાં આવતા તેને પોતાના સ્તરે આ મામલાની તપાસ કરી તો જે ફ્લેટ તેને બુક કરાવ્યો હતો તે ફ્લેટ કંપનીએ બીજાના નામે એગ્રીમેન્ટ સાઇન કરી દિધો હતો અને કિરીટ શાહે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે કંપની પાસે તેને.
પોતાના આપેલા પૈસાની માંગણી કરી તો કંપની એમાં પણ હા ના કરી તેને આપી રહી નહોતી જેના કારણે હેરાન થઈને તેને બિલ્ડર અને ગૌરીખાન વિરુદ્ધ લખનઉ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી આ પહેલા પણ ફ્લેટ વિવાદમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ ફસાયા હતા તેઓ આમ્રપાલી બિલ્ડર સાથે જોડાયેલા હતા.
જ્યારે બિલ્ડર લોકોને ફ્લેટના આપી શક્યા ત્યારે લોકોએ ખૂબ મોટી સંખ્યામાં મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું જેના કારણે ધોની એ પ્રોજેક્ટ માંથી નીકડી ગયા હતા તેમને પોતાનો કરાર રદ કર્યો હતો હજુ પણ ધોનીનો કેસ ચાલી રહ્યો છે અને હવે એ જ મુસીબતમાં શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન પણ ફસાઈ ગઈ છે.