બે વર્ષ પહેલાં 14 જુન 2020 ના રોજ બોલીવુડ ફિલ્મ અભિનેતા સુશાતંસિહ રાજપૂત નુ નિધન થયુ હતુ એવી ખબરો સામે આવી હતી કે તેમને ખુદ ખુશી કરી લીધી છે પરંતુ ત્યારબાદ એવા ખુલાસાઓ સામે આવતા રહ્યા જેમાં પોલીસ તપાસમાં ઘણા નામ સામે આવ્યા અને આ ખુદ ખુશી શા માટે થઈ તેની.
તપાસ હાથ ધરવામાં આવી હજુ પણ સીબીઆઈ આ કેશની તપાસ કરી રહી છે સુશાંત સિંહ રાજપૂતના ઘરની મુંબઈ પોલીસ સાથે સીબીઆઇ એ પણ ખૂબ જ તપાસ કરી હતી સુશાંત સિંહ રાજપૂત ના દેહાતં બાદ એના ઘરની બહાર મિડીયા ની લાઈનો જોવા મળી કેન્ડલ લાઇટ જોવા મળી પરંતુ આજે સુશાંત સિંહ રાજપૂત ના.
નિધન ના અઢી વર્ષ બાદ પણ સુશાતં સિંહ રાજપૂત નુ ઘર ખાલી પડેલું છે અને કોઈ પણ ભાડુઆત આ મકાન માં રહેવા માટે રાજી નથી રિપોર્ટ અનુસાર આ મકાનના માલિક કોઈપણ સેલિબ્રિટીને આ મકાન આપવા માંગતા નથી તે કોઈ સાધારણ વ્યક્તિને જ આ મકાન આપવા માંગે છે મકાન માલીકે આ 4 બેચ મકાન નું ભાડું મહીને 5 લાખ રાખ્યુ છે.
જે એરીયા ખુબ જ સારો હોવાના છતાં પણ આ મકાન લેવા કોઈ તૈયાર નથી આ વિસ્તારમાં ભાડે મકાન લેવા પડાપડી થતી હોય છે એક બ્રોકરે આ ઘરનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને ભાડે આપવા માટે જણાવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ભાડુઆત આ મકાનને લેવા માટે તૈયાર થયો નથી જો કે સુશાંતસિંહ રાજપુત આ મકાનનું ભાડું મહિને ચાર લાખ આપતા હતા.