Cli

દીપિકા પાદુકોણની આવનાર ફિલ્મ ગહેરાઈયા જોઈને પતિ રણવીરસિંહ ની પ્રતિક્રિયા…

Bollywood/Entertainment

એક્ટર દીપિકા પાદૂકોણની આવનાર ફિલ્મ ગહેરાઈયાનું ટ્રેલર અને ટ્રેક જેવા જ રિલીઝ થયું છે ત્યારથી ફેન ફિલ્મની રિલીઝ થવાની રાહ બહુ સમયથી જોઈ રહ્યાછે ફિલ્મનું ગીત હોય કે ક્લિપ તેને ખુબજ પ્રેમ મળી રહ્યો છે તેને લઈને ફિલ્મથી જોડાયેલ નાની મોટી ખબર જાણવા માટે ફેન બહુ ઉતાવળા હોય છે.

જણાવી દઈએ કે ફિલ્મ ગહેરાઈયા ના સ્ટાર પણ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહ્યા છે અને દરેક સમયે પોતાની અપડેટ સોસીયલ મીડિયામાં શેર કરી રહ્યા છે હવે એ બધા વચ્ચે એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે ફિલ્મ જોયા બાદ પોતાના પતિનું કેવું રિએક્શન હતું તેના વિશે ખુલાસો કર્યો છે.

દીપિકાની આવનારી ફિલ્મ ગહેરાઈયા જોયા પતિ રણવીરના રિએક્શન વિશે ખુલાસો કરતા દીપિકાએ જણાવ્યું કે એમને પણ લાગ્યુંકે આ ફિલ્મ એમની અત્યાર સુધીની સૌથી જબરજસ્ત ફિલ્મ છે દીપિકાએ આગળ એ પણ કહ્યું ગહેરાઈયામાં અલીશા ખન્નાના પાત્રમાં સુજીત સરકારની પીકુ અને તમાશાથી.

તારાની શેડ્સ છે કારણ કે એમને એ રીતે લખવામાં આવી છે હવે રણવીરે અહીં દીપિકા પાદુકોણની ફિલ્મના વખાણ કરી દીધા તો હવે દીપિકાને હવે જોઈએ શું બીજુ જણાવી દઈએ આ ફિલ્મ 11 ફેબ્રુઆરીના રોજ અમેઝોન પ્રાઈમમાં રિલીઝ થશે તો મિત્રો તમે જણાવી શકો છો અહીં ફિલ્મ વિશે તમારા વિચારો કોમેંટ કરીને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *