સાઉથ સ્ટાર નાગા અર્જુનના પુત્ર નાગા ચૈતન્ય અને સામંથાના લગ્નમાં નાગા અર્જુને કરોડો રૂપિયા પાણી જેમ વહાવ્યા હતા પરંતુ લગ્નના 4 વર્ષબાદ બનેએ સોસીયલ મીડિયા દ્વારા એક પોસ્ટ લખીને અલગ થયા અહીં બંનેએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે બને અલગ થઈ રહ્યા છે.
ગયા વર્ષે 2 ઓક્ટોમ્બરના રોજ નાગા અને સામંથા એ અલગ થયાની પોસ્ટ શેર કરી હતી શેર થયેલ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ ફરીથી એક વાર એજ પોસ્ટ બધાનું ધ્યાન ખેંચ્યું છે હકીતમાં સામંથાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાંથી એ પોસ્ટ ગાયબ થઈ ગઈ છે પરંતુ નાગા ચેતન્યનાં આ અકાઉંટનમાં આ પોસ્ટ છે.
સામંથાની પ્રોફાઇલમાંથી પોસ્ટ ગાયબ થતાં જ તેના ચાહકો અંદાજ લગાવી રહ્યા છેકે બંને ફરી એક થઈ શકે છે કેટલાક લોકો એવી પણ ચર્ચા કરતા જોવા મળે છેકે કદાચ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોય પરંતુ હજી સુધી સામંથાઅને નાગા ચૈતન્ય દ્વારા આના વિશે કોઈ નિવેદન બહાર નથી પાડયું ગયા વર્ષે તેમના.
છૂટાછેડાની જાહેરાત કરતી વખતે સામંથા અને નાગાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા નિવેદન શેર કર્યું હતું જણાવી દઈએ સામંથા અને નાગા ચૈતન્યએ વર્ષ 2017માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં લગ્નના 4 વર્ષ બાદ સાઉથનું આ ફેમસ સ્ટાર કપલ અલગ થઈ ગયું હતું મિત્રો સામંથાની આ પોસ્ટ ડિલેટ કરવા પર તમે શું કહેશો.