Cli
તારક મહેતા શોમાં પાછા ફરવાની વાત પર સોઢી ભાઈ રડી પડ્યા, કહ્યું કે હવે હું શોમાં પાછો...

તારક મહેતા શોમાં પાછા ફરવાની વાત પર સોઢી ભાઈ રડી પડ્યા, કહ્યું કે હવે હું શોમાં પાછો…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા સોઢી ભાઈનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ તાજેતરમાં એક લાઈવ વિડીયો માં સામે આવ્યા હતા જેમા તે રડતા પણ જોવા મળ્યા હતા ગુરુચરણ સિંહે તારક મહેતા શોને બે વાર છોડ્યો હતો પહેલી વાર જ્યારે એમને શો છોડ્યો હતો ત્યારે એમની જગ્યાએ બીજા એક્ટરને.

લેવામાં આવ્યા હતા પરંતુ દર્શકો ની ભારે ડીમાન્ડ પર ફરી ગુરુચરણ સિંહ પાછા ફર્યા હતા તેમણે થોડા સમય પહેલા ફરી શો ને છોડીને પોતાના વતન પોતાના પિતાની સેવા કરવા ચાલ્યા ગયા હતા એમની જગ્યાએ નવા એક્ટ્રને લેવામા આવ્યા છે આ વચ્ચે તાજેતરમાં ઈન્સ્ટ્રાગ્રામ લાઈવ દરમિયાન તેઓ દર્શકો ની વચ્ચે આવ્યા હતા.

જેમને જોઈને ફેન્સે ઘણા સવાલો કર્યા ચાહકોએ પૂછ્યું કે કેમ તે શોમાં પાછા ફરતા નથી તો ઘણાએ પૂછ્યું કે તે શોના પાત્રોને મિસ કરે છે કે નથી કરતા તો ઘણાએ તેમને પાછા આવવા માટે વિનંતી કરી તેના પર ગુરુચરણ સિંહે કહ્યું કે તે તારક મહેતાશો ના સેટ ને ખૂબ જ મિસ કરે છે અને તેઓ શોમાં.

ખૂબ જ મસ્તી કરતા હતા તેમને આજે પણ ગોકુલધામ પરિવાર ખૂબ જ યાદ આવે છે તેઓ આ વાત કરતા રડી પડ્યા હતા ઈમોશનલ થઈને તેમને કહ્યું હતું કે તેઓ હાલ શોમાં પાછા ફરી શકતા નથી કારણ કે તેમના પિતાજી બીમાર છે અને તે એમની સેવા કરી રહ્યા છે પરંતુ આવનારા.

સમયમાં તે ગોકુલધામ સોસાયટી માં પરત ફરીને સોઢી ભાઈનું પાત્ર ભજવીને દર્શકોને મનોરંજન કરાવતા જરુર જોવા મળશે તેમને જણાવ્યું હતું કે દર્શકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે પરંતુ હું મારા કર્તવ્યથી બંધાયેલો છું મારા પિતાજી ખરાબ ના સમયમાં હું એમની સાથે રહેવા માટે આવેલો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *