Cli
cricketer nidhan

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં આ ક્રિકેટર નું પણ થયું નિધન, ૫ દિવસ બાદ થયો ખુલાસો..

Breaking

અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં હવે 23 વર્ષીય યુવા ક્રિકેટર દીર્ઘ પટેલનું નામ પણ સામે આવ્યું છે. દીર્ઘ ઈંગ્લેન્ડમાં લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે રમતો હતો સમાચાર મળ્યા પછી લીડ્સ ક્લબે ઊંડા શોક વ્યક્ત કર્યો અને દીર્ઘને શ્રદ્ધાંજલિ આપી. તેને એક આશાસ્પદ ખેલાડી તરીકે વર્ણવવામાં આવ્યો, જેની હંમેશા ખોટ રહેશે.

May be an image of 1 person and text that says 'એર ઈન્ડિ્યા વિમાન દુ્ટનામાં આ ક્રિકેટરનું પણ થયું નિધન, 5 દિવસ બાદ થયો ખુલાસો'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *