શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે?
આદમી પાર્ટી (AAP) માં છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું તેવી અટકળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને કથિત દારૂ કૌભાંડમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ નિર્દોષ છૂટ્યા હોવા છતાં, રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની રહસ્યમય ચૂપકીદીએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું રાઘવ ચઢ્ઢા પાર્ટીથી નારાજ છે? શું તેઓ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે? આ […]
Continue Reading