ટીવી શો બાલિકા બધુ જેવા ઘણા બધા ટીવી શો માં પોતાના દમદાર અભિનય થકી દર્શકો માં લોકચાહના મેળવનાર નેહા મર્દા લગ્નના 10 વર્ષ બાદ હવે માં બનવા જઈ રહી છે તાજેતરમાં તેની ગોદ ભરાઈ કરવામાં આવી હતી તાજેતરમાં નેહા મુંબઈથી પટના પહોંચી ગઈ છે અને ત્યાં તેની ગોદ ભરાઈ નો શુભ પ્રસંગ યોજવામાં આવ્યો હતો.
જેમાં નેહાના પરિવારજનો અને મુંબઈથી આવેલા સાથી કલાકાર મિત્રો સામેલ હતા આ દરમિયાન નિહારે પર્પલ રંગનો અનારકલી ડ્રેસ પહેરેલો હતો જેમાંથી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ચહેરા પર પ્રેગ્નેન્સી નો થાક દેખાઈ રહ્યો હતો પરંતુ એ વચ્ચે તેની ખુશી છલકાઈ રહી હતી ગોદ ભરાઈની આ સેરેમની માં સંગીત નો.
કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ગીત પણ પ્લે કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે નેહા ને કપડાઓ અને ઘરેણા ભેટ માં મળ્યા હતા અભિનેત્રી નેહા એ સાલ 2012 માં પટનાના જાણીતા બિઝનેસમેન આયુશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા લગ્નના ઘણા વર્ષો બાદ પણ અભિનેત્રી નેહા એ ક્યારેય પ્રેગનેન્સી વિશે વિચાર્યું નહોતું.
આ દરમિયાન મીડિયા ઇન્ટરવ્યૂ માં નેહા એ જણાવ્યું હતું કે મને ક્યારેય નહોતી ખબર કે હું માં બનીશ કારણ કે હું ક્યારેય એને લઈને મહત્વકાંક્ષી નથી રહી એ સમયે મને કોઈ એવી સંવેદના નહોતી પરંતુ અત્યારે હું જ્યારે મા બનવા જઈ રહી છું ત્યારે મને એ અહેસાસ થાય છે કે જીવનમાં.
આનાથી વધારે મોટું સુખ અન્ય બીજું કંઈ ના હોઈ શકે જે અહેસાસ હું અનુભવી રહી છું મને અત્યારે પસ્તાવો થાય છે કે મેં ખૂબ લાંબા સમય સુધી આ અહેસાસને મહેસુસ ન કર્યો એ સમયે લોકો કહેતા હતા કે માં બન્યા પછી એક મહિલા પુરી થઈ જાય છે એ સમયે લોકોને જવાબ દેવા માટે મારી પાસે.
ઘણા બધા તર્ક હતા કે અરે હું પહેલાથી જ પૂરી છું હવે હું જ્યારે હવે હું એ સ્થિતિમાંથી પસાર થઈ રહી છું ત્યારે તેમની વાતો સાચી લાગી રહી છે હાલ હું નિશબ્દ થઈ ગઈ છું તાજેતરમાં નેહા નો સાતમો મહીનો ચાલી રહ્યો છે અને થોડા સમયમાં જ તે માતા બનશે નેહા ને ઈન્ડસ્ટ્રીમાં થી શુભેચ્છાઓ મળી રહી છે.