freedi frind say this most imp information

દિનેશ ફડનીસના મિત્રોએ આપી મહત્વની જાણકારી, કહ્યું તેમના એક એક અંગ ખરાબ થઈ ચુક્યા હતા…

બાળકો અને યુવાનોની મનપસંદ સિરિયલ સીઆઇડી તો તમે જોઈ જ હશે. પાછલા ઘણા વર્ષોથી સોની ટીવી દ્વારા લોકોનું મનોરંજન કરતી આ સીરિયલ તેના કોન્સેપ્ટ ને કારણે શરૂઆતથી જ ચર્ચામાં રહેતી આવી છે. જો કે હાલમાં આ સીરિયલ તેના એક કલાકારને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ આ સીરિયલમાં ફેડ્ડીની ભૂમિકા ભજવતા કલાકારનું મોત નિપજ્યું છે. […]

Continue Reading
govindbhai dholkiya ni company sathe kem aavu thayu

ગોવિંદભાઇ ધોળકિયાકોઈ વિદેશના લોકોએ ષડયંત્ર નોતું રચ્યું આતો ઘરનો ભેદી એટ્લે ભારતનો જ કોઈ વિદેશમાં આપી રહ્યો છે માહિતી…

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે પૈસા આવતા જ વ્યક્તિના દુશ્મનો પણ તેના દોસ્ત બનવા ઇચ્છતા હોય છે. તેની સાથે સારાસરી રાખવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક આ પરિસ્થતિ ઊંધી પણ જોવા મળે છે. ક્યારેક વ્યક્તિ પાસે પૈસા આવતા તેના દોસ્ત પણ ઇર્ષાને કારણે તેના દુશ્મન બની જતા હોય છે હાલમાં સુરતના એક […]

Continue Reading
know about this amazing men who know english

LNTમાં જોબ, ઇંગ્લિશ માં પાવરફૂલ તેમ છતાં પરિવારમાં આ અણબનાવને કારણે થઈ આવી હાલત…

તમે મોટીવેશનલ સ્પીચ માં અનેકવાર સાંભળ્યું હશે કે માણસને જો પરિવારનો સાથ ન મળે તો તે પાગલ જેવો બની જતો હોય છે. પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવા છતાં જો તે લોકો તમારી કદર ન કરે અથવા તમારી લાગણીઓ કે વાતોને સમજવાનો પ્રયાસ સુધ્ધા ન કરે તો ગમે તેટલા પૈસા કમાતો માણસ હતાશામાં ગરકાવ થઈ જતો […]

Continue Reading
how this llb lady become like this

એમ સમયે વકીલની ડીગ્રી ધરાવતી મહિલા સાથે અચાનક એવું તો શું થયું કે થઈ ગઈ આવી હાલત…

ભગવાન બધાને બધું નથી આપતો આ વાક્ય તો તમે અનેકવાર સાંભળ્યું કે વાંચ્યું હશે. ભગવાન જો કોઈને પૈસાનું સુખ આપે તો પુત્ર સુખ નથી આપતો, અથવા જો પુત્ર આપે તો અન્ય કોઈ રીતે જીવન મુશ્કેલ બનાવી દેતો હોય છે.આવી પરિસ્થતિ અને આ પરિસ્થતિ ને લગતા ઉદાહરણો તમે ક્યારેક ફિલ્મોમાં જોયા હશે કે પછી ક્યાંક વાંચ્યા […]

Continue Reading
this gujarat boy made 1700 karod company

માત્ર ૧૯ વર્ષની ઉમ્મરે ભાવનગરનો આ યુવાન 4 જ વર્ષમાં બન્યો ૧૭૦૦ કરોડનો માલિક જાણો કેવી રીતે…

કહેવાય છે કે વિચારોને યોગ્ય દિશા આપવામાં આવે તો તે કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.તમે એવા ઘણા વ્યક્તિ જોયા હશે જેમનો અભ્યાસ ખૂબ જ ઓછો હોય તેમ છતાં તે માત્ર એક વિચારને લીધે સફળતાના શિખર ચડી જતા હોય છે.આજના આ લેખમાં અમે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. એક એવો વ્યક્તિ જેણે […]

Continue Reading
savajibhai say this about todays youth

આજના બાળકોને સંસ્કાર આપવા અંગે સવજી ધોળકિયાએ કહી જોરદાર મહત્વની વાત…

કહેવાય છે કે વ્યક્તિના મગજમાં જેવી વાતો નાખવામાં આવે તેઓ જ તે બને.જો તમે તેને સારી આદતો, પૈસાનો બચાવ આ અંગે વાતો કરો તો તે તેવું કરતા શીખશે અને જો તમે તેની સામે પૈસાનો બગાડ કઈ રીતે કરવો , વધુ પૈસા ક્યા વાપરવા એ અંગે વાત કરશો તો તે એ રીતે વર્તશે.મતલબ કે, તમે તમારા […]

Continue Reading
shiyale keri aavi gayi mango arrive at this season

કિસ્મત ચમકી અને લાગી લોટરી ! શિયાળે કેરી આવતા થયો રૂપિયાનો ઢગલો ખેડૂત થઈ ગયો માલામાલ…

કેરીને ફળનો રાજા કહેવાય છે. ભાગ્યે જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે જેને કેરી ન ભાવતી હોય.લોકો આખું વર્ષ કેરી ખાવાના મોહમાં ઉનાળાની રાહ જોતા હોય છે.કારણે કે સારી કેરી ઉનાળામાં જ જોવા મળતી હોય છે. માર્કેટ માં કેરી નો રસ તમે દરેક સીઝનમાં જોયો હશે પરંતુ સારી કેરી તમે ઉનાળામાં જ જોઈ હશે ખરું […]

Continue Reading
this dada is introuble help them

ભણાવી ગણાવી દીકરાને મોટો કર્યો હવે દીકરો ઘરમાં પુરીને જાય છે અને સળીયાથી મારે છે ઢોર માર…

તમે એ તો જાણતા જ હશો કે આજના યુગમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. યુવાનો પોતાના વૃદ્ધ માબાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકતા થઈ ગયા છે. પરંતુ શું તમે એ જાણો છો કે એક તરફ જ્યાં કેટલાક યુવાનો પોતાના સગા માબાપને વૃદ્ધાશ્રમ માં મૂકવાની તૈયારી કરતા હોય છે ત્યાં બીજી તરફ અમુક એવા યુવાનો પણ છે જે […]

Continue Reading
know about jyoti varma life

માં બાપ નથી તો આવી પડી ત્રણે ભાઈ-બહેનની જવાબદારી ! એવું તો શું કરું કે ભણી-ગણી બને મોટા ઓફિસર..

શું તમે પણ નાની નાની વાતોમાં માતા પિતાને ફરિયાદ કરો છો? શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારા માં બાપે તમારા માટે કઈ જ નથી કર્યું? શું તમે પણ એવું વિચારી રહ્યા છો કે, તમે તમારા માતાપિતા વિના ખુશ રહી શકો છો? આજના યુગમાં ઘણા એવા બાળકો કે યુવાનો છે જેને પોતાના માતાપિતા […]

Continue Reading
must know if you farmer and gehu

શિયાળુ ઘઉંનું વાવેતર કર્યું હોય તો જાણી લેજો આ ખાસ બાબતો પછી કહેતા નહીં કે કીધું ન હતું…

અમરેલી: સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂત રવી પાકનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. અમરેલી જીલ્લામાં રવિ પાકમાં ઘઉં, ચણા, ડુંગળી,બાજરો,જીરું,અજમાંનું વાવેતર કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લામાં ઘઉં વાવેતર પણ મોટા પ્રમાણમાં થયા છે. ખાસ ઘઉંમાં લોકવનની સુધારેલી જાતનું વાવેતર કરેલ છે. ઘઉંના પાકમાં 16 વાર પાણી પાવામાં આવે છે. જ્યારે આખરે ઘઉં તૈયાર […]

Continue Reading