Cli

પાછા ફરવા ને લઈને દિશા વકાની એ લગાવ્યો ચૂનો તો અહીં અસિત મોદી લીધો મોટો નિર્ણય…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા શો અત્યારે તેના સૌથી ખરાબ સમયમાંથી ગુજરી રહ્યો છે શૈલેષ લોઢાએ શોને છોડતા જ શોમાં મુશ્કેલીઓ આવી ગઈ છે શૈલેષને શોમાંથી ગયા પછી શોના પ્રોડયુરાસર અસિત મોદીએ શોને બચાવી રાખવા એ જાહેરાત કરી કે તેઓ શોમાં દયા બેનને પાછા લાવશે પરંતુ હવે.

ખુદ અસિત મોદીએ લોકોની આશાઓ પર એકવાર ફરીથી પાણી ફેરવી દીધું છે અસિત મોદીએ કહ્યું કે તેઓ જલ્દી દયા બેનનું પાત્ર તો લાવી રહ્યા છે પરંતુ એ પાત્રમાં દિશા વકાની નહીં કોઈ બીજુ આ પાત્ર નિભાવશે જેને લઈને ઓડિશન લેવાઈ રહ્યા છે અસિત મોદીને જયારે પૂછવામાં આવ્યું કે.

દિશાએ જયારે પાંચ વર્ષ પહેલા શોને છોડી દીધો હતો તો એવામાં એમને રિપ્લેશમેન્ટ લાવવામાં આટલો સમય કેમ લાગ્યો તેના પર અસિત મોદી કહ્યું કારણ કે લગ્ન બાદ દિશાએ અમારી સાથે કેટલાક સમય જ કામ કર્યું તેના બાદ એમણે પોતાના બાળક માટે બ્રેક લીધી એમણે ક્યારે શોને ન છોડ્યો.

અમને આશા હતી કે દિશા શોમાં પાછી આવશે પરંતુ દિશા કો!રોના સમયે આવવાની હતી પરંતુ તેને શુટિંગ પર આવતા ડર લાગી રહ્યો છે દિશા હાલમાં જ બીજીવાર માં બની છે એવામાં તેઓ શોમાં પાછા નહી આવી શકે નવા દિશાબેનને ગોતવા માટે ઓડિશન ઝડપથી ચાલી રહ્યા છે.

અને જલ્દી કોઈ એક્ટરને એ રોલ માટે નક્કી કરી લઈશું અસિત મોદીએ પોતાની વાતમાં એ પણ કહી દીધું કે દિશા શોમાં પછી આવવાની હતી પરંતુ કો!રોનાના ડરના કારણે પાછા ન આવી મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *