Cli
આશિત મોદીએ આપી દિવાળીની મોટી ભેટ, તારક મહેત શોમાં દયાબેન ને લઈને આવી મોટી ખબર...

આશિત મોદીએ આપી દિવાળીની મોટી ભેટ, તારક મહેત શોમાં દયાબેન ને લઈને આવી મોટી ખબર…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા છેલ્લા ઘણા સમયથી શો માં ઘણા બદલાવો થઈ રહ્યા છે શોમાંથી ઘણા કલાકારો ને ચેન્જ કરીને નવા પાત્રોને રીપ્લેસ કરવામાં આવ્યા છે દર્શકો એનાથી નારાજ પણ થયા છે પરંતુ બધાજ પાત્રોની બદલી કરવામાં આવી છે પણ દયાબેન ના પાત્રમાં હજુ સુધી બદલાવ નથી કરવામાં આવ્યો.

દિશા વાકાણી છેલ્લાં ઘણાં સમયથી શો થી બહારછે આ વચ્ચે તેમની પરત ફરવાની આશા જાગી ઉઠી છે તાજેતરમાં શો મેકર આસિત મોદી અને દિશા વાકાણી ના સગાભાઈ જેઓ શોમાં પણ દયાબેન ના ભાઈ બન્યા છે તે મયુર વાકાણી ઉર્ફે સુદંર લાલ નો એક ઈન્ટરવ્યુ વિડીઓ ખુબ વાયરલ થયો છે જેમાં શો મેકર આશિત મોદી

હાથ જોડી ને મયુર વાકાણી ને કહે છે ભાઈ હું હાથ જોડું છું દયાભાભીને પાછી લઈને આવો અમદાવાદ જાઓ ત્યારે સુંદરલાલ પણ કહે છેકે હું વાત કરું છું અને જલ્દી પાછી લઈને આવીશ આપ ચિંતા ના કરો આ વચ્ચે મિડીયા પર પણ આસીત મોદી જણાવે છેકે શોમાં દયાબેનની વાપસી જરુર થાસે દિશા વાકાણી શિવાય કોઈપણ.

દયાબેન ના પાત્ર માં જગ્યા નહીં લે દિશા વાકાણી ને લઈ એવા સમાચાર સામે આવ્યા છેકે દિવાળી ના તહેવાર દરમિયાન દયાબેનની એન્ટ્રી ધમાકેદાર હસે જેના માટે તૈયારીઓ પણ શોના સેટ પર કરી દેવામાં આવી છે આસીત મોદી પોતાની ડુબતી નાવને હવે કિનારા પર લાવવા કોઈ પણ ભોગે શોમાં .

દીશા વાકાણી ને પરત લાવવા મહેનત કરી રહ્યાછે તેઓ શો માટે કોઈપણ ફી ચુકવવા માટે અને એમની તમામ શરતો ને મંજૂર રાખવા માટે રાજી છે દિવાળીના તહેવારો માં જેઠાલાલ ખુશ ખુશાલ થઈ ને દયાબેન સંગ ગરબા કરતા જોવા મળશે જે ગોકુલધામ સોસાયટી સાથે દર્શકો માટે પણ ખુશી ના સમાચાર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *