Cli
કેમ અમારું ના ક કપાવી રહ્યા છો અક્ષય કુમાર, અક્ષય કુમારે શિવાજી નું પાત્ર નિભાવીને ધજીયા ઉડાવી...

કેમ અમારું ના ક કપાવી રહ્યા છો અક્ષય કુમાર, અક્ષય કુમારે શિવાજી નું પાત્ર નિભાવીને ધજીયા ઉડાવી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર એ પોતાની આવનારી મરાઠી ફિલ્મ નું શૂટિંગ ચાલુ કરી દીધું છે આ ફિલ્મમાં તેઓ છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યા છે જેનું વિડીયો શેર કરીને અક્ષય કુમાર એ પોતાનું ફર્સ્ટ લુક જાહેર કર્યું છે જેમાં અક્ષય કુમાર શિવાજી મહારાજની વેશભુષામાં જોવા મળે છે.

અક્ષય કુમારના આ લુકમાં તેને થોડો ઘણો પ્રતિસાદ મળ્યો છે એક પોલિટિશિયને જણાવ્યું કે આ તે શું કરી દિધું છે વેદાંત મરાઠે વીર દોડલે સાત આ અક્ષય કુમાર ની આવનારી મરાઠી ફિલ્મ છે આ ફિલ્મ ને મહેશ માંજરેકર બનાવી રહ્યા છે આ ફિલ્મ ની જાહેરાત થોડા સમય પહેલા જ થઈ છે.

આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ ફિલ્મમાં શિવાજી મહારાજનો જે લુક અક્ષય કુમારને આપવામાં આવ્યો છે જેનાથી ઘણા લોકો ખુશ નથી જીતેન્દ્ર અવહાદ નામના એક રાજકારણી એ શિવાજી મહારાજની કેટલીક તસવીરો શેર કરી ને જણાવ્યું છે કે શિવાજી મહારાજ ની.

આ એ તસવીરો છે જે જર્મની પેરિસ અને અમેરિકાના મ્યુઝિયમ માં રાખવામાં આવી છે એ લોકો પણ ભલીભાતી જાણે છે કે શિવાજી મહારાજ કેવા દેખાતા હતા અહીં મહારાષ્ટ્ર ના લોકો કેવી ફિલ્મ બનાવે છે લાગે છે આ લોકો પાગલ થઈ ગયા છે તેમની સાથે ઘણા લોકો એ પણ અક્ષય કુમાર ના.

આ લુક ને પસંદ નથી કર્યો કારણકે શિવાજી મહારાજ ના વેશભૂષા માં ઘણા આભુષણો હતા જેમાં તે રાજા મહારાજા લાગતા હતા પરંતુ અક્ષય કુમાર ના લુક માં પ્લેન વિના આભુષણો માં શિવાજી મહારાજ ને દેખાડતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે અને ઘણા યુઝરો ફિલ્મ મેકરો અને અક્ષય કુમાર ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *