Cli
બે દિવસ બાદ સતીશ કૌશિકની મો!તની ખબર પડતા આમીર ખાન થયા ભાવુક અને જણાવ્યું કે હવે થી…

બે દિવસ બાદ સતીશ કૌશિકની મો!તની ખબર પડતા આમીર ખાન થયા ભાવુક અને જણાવ્યું કે હવે થી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના નિધન પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નિશબ્દ બની ચુકી છે દેશભરમાં દુઃખ આપે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે બોલીવુડ માં પોતાના દમદાર અભિનય થકી દર્શકો ને મનોરંજન કરાવતા 100 થી વધારે ફિલ્મો માં કામ કરી પોતાના અભિનય થકી લોકોને.

હસાવતા સતીશ કૌશિક પોતાની 12 વર્ષની દિકરી વંશીકા અને પત્ની શશી કૌશિક ને છોડીને હંમેશા માટે આ દુનિયામાં થી ચાલ્યા ગયા છે વહેલી સવારે જાવેદ અખ્તર ની પાર્ટીમાં હોળી રમતા એ જ રાત્રીએ દિલ્હી ગુરુગ્રામ ઇવેન્ટમાં થી બહાર આવતા હદ્વય રોગના હુ!મલા ના કારણે મો!તને ભેટ્યા હતા સતીશ કૌશિક ના ગયા.

બાદ બોલીવુડ માં તેમની જોડાયેલી યાદો સામે આવી રહી છે બોલીવુડ માં તેમના ગયા બાદ શોકની લહેર પ્રસરી જવા પામી છે સતીશ કૌશિક ના ઘેર અંતિમ દર્શનમાં સલમાન ખાન અનુપમ ખેર અભિષેક બચ્ચન સંજય કપૂર જોની લીવર જેવા ઘણા બધા દિગ્ગજ અભિનેતાઓ અને બોલીવુડ સેલેબ્સ ઉમટી પડ્યા હતા.

અને જેવો ત્યાં હાજર રહ્યા નહોતા તેઓ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે આ લિસ્ટમાં બોલીવુડ અભિનેતા આમિર ખાન સતીશ કૌશિક ના અંતિમ દર્શન કે અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યા ન હતા અને તેના કારણે તેઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી એક પોસ્ટ લખી છે આમીર ખાન પ્રોડક્શન હાઉસ હેઠળ આમીર ખાને.

સતીશ કૌશિક ના નીધન પર દુઃખ વ્યક્ત કરી ને ભાઉક પોસ્ટ લખી છે જેમાં લખ્યું છે કે અમે તમને સૌથી ખડખડાટ હાસ્ય અને નેક હદિલી માટે યાદ રાખીશુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અમારા માટે આપની હંમેશા ખોટ વર્તાશે તમારી આત્મા ન શાંતિ મળે આમીર ખાન ને સતિશ કૌશીક ના નિધન પર દુઃખ પહોંચ્યું છે આમીર ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મ.

મિસ્ટર ઇન્ડિયામાં તેઓ સતીશ કૌશિક ના કારણે ભાગ લઈ શક્યા નહોતા સતિષ કૌશિકની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ આમિર ખાન આ ફિલ્મમાં આવી શક્યા નહોતા આ ફિલ્મોમાં તેમને સાઈન કરવામાં નહોતા આવ્યા સતીશ કૌશિકે તેમને રીજેક્ટ કર્યા હતા આમીર ખાને એ વાતનું પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *